VIDEO: ગુજરાત તરફ ‘વાયુ’ ગતિમાનઃ દરિયાકાંઠામાં આ સિગ્નલ લગાવી દેવાયા, સાથે ખાસ સૂચનાઓ પણ કરી દેવાઈ જાહેર

અરબી સમુદ્રમાં વાયુ વાવાઝોડાના એલર્ટ વચ્ચે હવે સૌરાષ્ટ્રના તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, દ્વારકા, જામનગર, પોરબંદર, વેરાવળ સહિતના તમામ બંદરો પર પહેલા એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું જો કે વાયુ વાવાઝોડાની અસર અને ડીપ ડિપ્રેશનની સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું […]

VIDEO: ગુજરાત તરફ 'વાયુ' ગતિમાનઃ દરિયાકાંઠામાં આ સિગ્નલ લગાવી દેવાયા, સાથે ખાસ સૂચનાઓ પણ કરી દેવાઈ જાહેર
Follow Us:
| Updated on: Jun 11, 2019 | 10:13 AM

અરબી સમુદ્રમાં વાયુ વાવાઝોડાના એલર્ટ વચ્ચે હવે સૌરાષ્ટ્રના તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, દ્વારકા, જામનગર, પોરબંદર, વેરાવળ સહિતના તમામ બંદરો પર પહેલા એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું જો કે વાયુ વાવાઝોડાની અસર અને ડીપ ડિપ્રેશનની સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ VIDEO: “વાયુ” વાવાઝોડાની વરસાદ પર આવી રીતે પડશે અસર, હવામાન વિભાગ દ્વારા કરાઈ આગાહી

કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ
કેપ્ટન બનતા જ સૂર્યકુમાર યાદવના ખરાબ દિવસ શરૂ, ટીમથી થશે બહાર!
કોહલીની જેમ આ સ્ટાર ખેલાડીએ આખા શરીરે ચિતરાવ્યા ટેટૂ, જાણો કોણ છે
હાર્દિક પંડ્યા પાસેથી છીનવાશે T20ની કપ્તાની, BCCI જલ્દી લેશે નિર્ણય!
સીતાફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા,જાણીને રહી જશો દંગ
ભુલી ગયા છો આધાર કાર્ડનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર? આ રીતે જાણી શકાશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વાવાઝોડાની આગાહીને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.. સૌરાષ્ટ્રમાં તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે તો માછીમારોને દરિયામાં ન જવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">