VIDEO: ‘વાયુ’ વાવાઝોડા અંગે હવામાન વિભાગની સ્પષ્ટતા, તાંડવ કરતું વાવાઝોડું ગુજરાતના આ 10 જિલ્લાને અસર કરશે

ગુજરાતના દરિયાકાંઠે વાયુ વાવાઝોડું ત્રાટકવાની પૂરેપૂરી શક્યતા છે. હવામાન વિભાગે પણ સ્પષ્ટ કરી દીધુ છે કે વાવાઝોડું ફંટાય તેવી શક્યતા ખૂબજ ઓછી છે. હાલ આ વાવાઝોડું વેરાવળથી આશરે 400 કિલોમીટર દૂર છે. જે આવતીકાલે એટલે 13 જૂને સવારે 5 વાગ્યે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકશે. જે દરમિયાન 110 કિલોમીટરથી વધુની ઝડપે પવન ફૂંકાશે. દરિયાકાંઠે તબાહી મચાવવા આવી […]

VIDEO: 'વાયુ' વાવાઝોડા અંગે હવામાન વિભાગની સ્પષ્ટતા, તાંડવ કરતું વાવાઝોડું ગુજરાતના આ 10 જિલ્લાને અસર કરશે
Follow Us:
| Updated on: Jun 12, 2019 | 3:54 AM

ગુજરાતના દરિયાકાંઠે વાયુ વાવાઝોડું ત્રાટકવાની પૂરેપૂરી શક્યતા છે. હવામાન વિભાગે પણ સ્પષ્ટ કરી દીધુ છે કે વાવાઝોડું ફંટાય તેવી શક્યતા ખૂબજ ઓછી છે. હાલ આ વાવાઝોડું વેરાવળથી આશરે 400 કિલોમીટર દૂર છે. જે આવતીકાલે એટલે 13 જૂને સવારે 5 વાગ્યે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકશે. જે દરમિયાન 110 કિલોમીટરથી વધુની ઝડપે પવન ફૂંકાશે.

દરિયાકાંઠે તબાહી મચાવવા આવી રહેલા આ વાવાઝોડાથી સૌરાષ્ટ્રના 10 જિલ્લાને અસર કરશે. આ જિલ્લામાં જામનગર, ગીરસોમનાથ, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, મોરબી, ભાવનગર, અમરેલી અને રાજકોટનો સમાવેશ થાય છે. આ તમામ જિલ્લાના 408 ગામો વાવાઝોડાથી પ્રભાવિત થશે. રાજ્યની આશરે 60 લાખની વસ્તીને વાવાઝોડાની અસર થશે. જેમને આજે સલામત સ્થળે ખસેડવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દરિયાકિનારાના નીચાણવાળા વિસ્તારના લોકો અને કાચા મકાનોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે. જ્યારે આ વાવાઝોડું ત્રાટકશે ત્યારે બચાવ અને રાહત કાર્ય માટેની સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે. પહેલેથી જ સજ્જ થઈ ગયેલી સરકારે NDRFની 11 ટીમો, ગુજરાત પોલીસ SDRFની 10 ટીમો અને આર્મીની 11 ટીમો તૈનાત કરી દીધી છે. જ્યારે આર્મીની 23 ટુકડીઓને અનામત રાખવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જરૂર પડશે તો આ ટુકડીઓ પણ મદદે આવી પહોંચશે.. તેવી જ રીતે BSFની બે ટીમો તૈનાત કરાઈ છે. જ્યારે સલામતી દળોની કુલ 34 ટીમો તૈનાત કરાઈ છે.. અને 27 ટીમો અનામત રાખવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
g clip-path="url(#clip0_868_265)">