મુખ્યપ્રધાનનું નિવેદન: કો-વેક્સિનનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ શરૂ, 1 હજારથી વધુ લોકો પર થશે પરીક્ષણ
સોલા સિવિલમાં કો-વેક્સિનનું પરીક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, કો-વેક્સિનનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ શરૂ કરાયું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, વેક્સિન તૈયાર થઈ ગયા બાદ તેના વિતરણને લઈને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, સૌથી પહેલા ફ્રન્ટલાઈન વોરિયર્સને કોરોનાની […]
સોલા સિવિલમાં કો-વેક્સિનનું પરીક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, કો-વેક્સિનનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ શરૂ કરાયું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, વેક્સિન તૈયાર થઈ ગયા બાદ તેના વિતરણને લઈને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, સૌથી પહેલા ફ્રન્ટલાઈન વોરિયર્સને કોરોનાની રસી આપવામાં આવશે.
આ પણ વાંચો: રાજકોટઃ ઉપલેટામાં કૃષિ બિલનો વિરોધ, કિસાન સભા અને ખેડૂતોનું વિરોધ પ્રદર્શન
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો