સુરત: APMC આજથી શરૂ, બપોરે 2 વાગ્યાથી 6 વાગ્યા સુધી ખેડૂતો માલ લઈને આવી શકશે

અનિશ્ચિત મુદત માટે બંધ કરાયેલી સુરત APMC માર્કેટ આજથી ફરી શરૂ થઇ ગયું છે. ખેડૂતો અને ખરીદનારનો સમય નક્કી કરીને APMC માર્કેટ શરૂ કરવામાં આવ્યું છે. હવે બપોરે 2 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં માત્ર ખેડૂતો જ APMCમાં પ્રવેશી શકશે અને માલ વેચી શકશે. જ્યારે રાત્રે 8 વાગ્યાથી 2 વાગ્યા સુધી માત્ર ખરીદનારાઓને જ પ્રવેશ […]

સુરત: APMC આજથી શરૂ, બપોરે  2 વાગ્યાથી 6 વાગ્યા સુધી ખેડૂતો માલ લઈને આવી શકશે
Follow Us:
| Updated on: Apr 08, 2020 | 1:02 PM

અનિશ્ચિત મુદત માટે બંધ કરાયેલી સુરત APMC માર્કેટ આજથી ફરી શરૂ થઇ ગયું છે. ખેડૂતો અને ખરીદનારનો સમય નક્કી કરીને APMC માર્કેટ શરૂ કરવામાં આવ્યું છે. હવે બપોરે 2 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં માત્ર ખેડૂતો જ APMCમાં પ્રવેશી શકશે અને માલ વેચી શકશે. જ્યારે રાત્રે 8 વાગ્યાથી 2 વાગ્યા સુધી માત્ર ખરીદનારાઓને જ પ્રવેશ મળશે. મહત્વનું છે કે ખેડૂતો અને ખરીદનારાઓનો ધસારો વધી જતા પોલીસ કમિશનર અને કલેક્ટરે અનિશ્ચિતકાળ સુધી APMCને બંધ રાખવા આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો: લૉકડાઉનને લઈને આવ્યા સૌથી મોટા સમચાર! લૉકડાઉન પૂર્ણ થશે કે લંબાશે?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">