ખુલશે અંબાજી મંદિર!, લોકડાઉન 4 પૂર્ણ થયા બાદ ખૂલી શકે છે મંદિર
અંબાજી મંદિર 1 જૂનથી ખુલે તેવી શક્યતા છે. લોકડાઉન-4 પૂર્ણ થયા બાદ અંબાજી મંદિર ખૂલી શકે છે. જો મંજૂરી મળશે તો ભક્તો માટે ગાઈડલાઈન તૈયાર કરાશે. મંદિર તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે 1 જૂનથી કર્ણાટકમાં પણ તમામ મંદિર, મસ્જિદ અને ચર્ચ ખુલ્લા મુકવામાં આવશે. Web Stories View more IPL 2024 : […]
અંબાજી મંદિર 1 જૂનથી ખુલે તેવી શક્યતા છે. લોકડાઉન-4 પૂર્ણ થયા બાદ અંબાજી મંદિર ખૂલી શકે છે. જો મંજૂરી મળશે તો ભક્તો માટે ગાઈડલાઈન તૈયાર કરાશે. મંદિર તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે 1 જૂનથી કર્ણાટકમાં પણ તમામ મંદિર, મસ્જિદ અને ચર્ચ ખુલ્લા મુકવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો