AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માતાનું દુધ પણ પ્લાઝમાની જેમ જ કોરોના સામે આપશે રક્ષણ, સંશોધન શરુ

આપણે જાણીએ છીએ તેમ માતાનું દૂધ નવજાત બાળકો માટે શ્રેષ્ઠ મનાય છે. અને એટલે જ તો તબીબો 6 મહિના સુધી બાળકોને ઉત્તમ આહાર તરીકે ફક્ત માતાનું દૂધ જ આપવાની પણ સલાહ આપે છે. પણ જાણીને નવાઈ લાગશે કે એક રિસર્ચ અનુસાર હવે કોરોના પોઝિટિવ માતાના દૂધમાં પણ કોરોના એન્ટીબોડીઝ મળી આવ્યા છે. જેનાથી પ્લાઝમાની જેમ […]

માતાનું દુધ પણ પ્લાઝમાની જેમ જ કોરોના સામે આપશે રક્ષણ, સંશોધન શરુ
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 19, 2020 | 12:41 PM
Share

આપણે જાણીએ છીએ તેમ માતાનું દૂધ નવજાત બાળકો માટે શ્રેષ્ઠ મનાય છે. અને એટલે જ તો તબીબો 6 મહિના સુધી બાળકોને ઉત્તમ આહાર તરીકે ફક્ત માતાનું દૂધ જ આપવાની પણ સલાહ આપે છે. પણ જાણીને નવાઈ લાગશે કે એક રિસર્ચ અનુસાર હવે કોરોના પોઝિટિવ માતાના દૂધમાં પણ કોરોના એન્ટીબોડીઝ મળી આવ્યા છે. જેનાથી પ્લાઝમાની જેમ જ, આ દુધ પણ કોરોના પોઝીટીવ દર્દીને ઝડપથી સાજા કરવામાં મદદ કરશે, તેવી શક્યતાને લઈને સંશોધન શરુ થયુ છે.

માતાનું દૂધ નવજાત શિશુ માટે ટોનિક સમાન છે અને તેમાં બાળકની વૃધ્ધિ માટેના સમતોલ તત્વો હોય છે પરંતુ હવે તેની મદદ કોરોના પોઝિટિવ દર્દીઓને પણ મળી શકે છે. વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં 30 જેટલી કોરોના પોઝિટિવ મહિલાઓના દૂધમાં એન્ટીબોડીઝ મેળવ્યા હતા. આ એન્ટીબોડીઝ એટલા શક્તિશાળી છે કે તે સંક્રમિત લોકોના શરીરમાં પ્રતિરક્ષા વિકસિત કરવા સક્ષમ છે.

આ સ્ટડી નેધરલેન્ડમાં આવેલ એક ચિલ્ડ્રન હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલના સહયોગથી થઈ રહ્યું છે. વૈજ્ઞાનિકોએ કોરોના સંક્રમણથી સાજી થઈને બહાર આવેલી માતાઓને બ્રેસ્ટ મિલ્ક આપવા અપીલ કરી છે. નવજાત બાળક ધરાવતી માતા 100 મિલિગ્રામ દૂધ સંશોધન માટે આપે તેવી અપીલ કરવામાં આવી છે. આ અપીલને 5 હજાર માતાઓએ પ્રતિસાદ પણ આપ્યો છે.

વૈજ્ઞાાનિકોનું આયોજન પ્લાઝમા થેરાપીની જેમ જ માતાના દૂધનો ઉપયોગ પોઝિટિવ દર્દીઓમાં વાયરસ માટે પ્રતિરક્ષા પ્રણાલી પેદા કરવાનો છે. આ અંગે વધુ સંશોધન રિસર્ચ કરવામાં આવશે તેમાં જો સફળતા મળશે તો તે ખૂબ મહત્વનું ગણાશે.

આ પણ વાંચોઃકચ્છના બિદડા ગામે 7 દિવસ સ્વયંભૂ લોકડાઉનનો કર્યો નિર્ણય, કોરોનાથી એકનું મોત થતા લેવાયો લોકડાઉનનો નિર્ણય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">