BREAKING NEWS: ગોધરાકાંડ મુદ્દે PM મોદી અને તેમના સાથીઓને ક્લિનચીટ, વિધાનસભામાં રજૂ થયો રિપોર્ટ

17 વર્ષ પહેલા ગુજરાતમાં થયેલા ગોધરાકાંડ મુદ્દે ગુજરાત વિધાનસભામાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં PM નરેન્દ્ર મોદી અને તેમના સાથીઓને ક્લિનચીટ મળી છે. તેમની સાથે અશોક ભટ્ટ અને ભરત બારોટને પણ ક્લિનચીટ મળી છે. તે સિવાય પૂર્વ ગૃહરાજ્ય પ્રધાન સ્વ. હરેન પંડ્યાને પણ રિપોર્ટમાં ક્લિનચીટ મળી છે. Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી […]

BREAKING NEWS: ગોધરાકાંડ મુદ્દે PM મોદી અને તેમના સાથીઓને ક્લિનચીટ, વિધાનસભામાં રજૂ થયો રિપોર્ટ
Follow Us:
| Updated on: Dec 11, 2019 | 6:52 AM

17 વર્ષ પહેલા ગુજરાતમાં થયેલા ગોધરાકાંડ મુદ્દે ગુજરાત વિધાનસભામાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં PM નરેન્દ્ર મોદી અને તેમના સાથીઓને ક્લિનચીટ મળી છે. તેમની સાથે અશોક ભટ્ટ અને ભરત બારોટને પણ ક્લિનચીટ મળી છે. તે સિવાય પૂર્વ ગૃહરાજ્ય પ્રધાન સ્વ. હરેન પંડ્યાને પણ રિપોર્ટમાં ક્લિનચીટ મળી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગોધરાકાંડમાં કોઈ રાજકીય અધિકારી કે પોલીસની સંડોવણી નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે નરેન્દ્ર મોદીને બદનામ કરવા માટેના તમામ પ્રયત્નો થયા હતા. ગોધરાકાંડમાં નરેન્દ્ર મોદી અને તેમના સાથીઓની કોઈ ભૂમિકા નથી. ગોધરાકાંડના બાદના તોફાનો પૂર્વ આયોજિત નહતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તે સિવાય મોદી ટ્રેનમાં પુરાવા નાશ કરવા માટે ગયા હતા તે આરોપો પણ ખોટા સાબિત થયા છે. તે સમયે જે પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી તે નિયમિત હતી. મોદી સરકારે તકેદારીના તમામ પગલાં લીધા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">