Breaking News : ગુજરાતમાં NIA ના ત્રણ સ્થળે દરોડા, સુરત, વાપી અને બોટાદમાંથી એક-એક વ્યક્તિની અટકાયત

ગુજરાતમાં NIA એ ગઝવા અલ હિંદ કેસ મામલે ત્રાટક્યું છે. દેશના અન્ય રાજ્યો સહીત ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ NIA એ દરોડા પાડ્યા છે. આ દરોડાના પગલે વ્યાપક ફફડાટ ફેલાયો છે. ગઝવા અલ હિંદ કેસ મામલે NIA ની ટીમ વાપી, બોટાદ અને સુરત ખાતે દરોડા પાડ્યા છે. જેમાં સુરત, વાપી અને બોટાદમાંથી એક-એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.

Breaking News : ગુજરાતમાં NIA ના ત્રણ સ્થળે દરોડા, સુરત, વાપી અને બોટાદમાંથી એક-એક વ્યક્તિની અટકાયત
Gujarat NIA Detain Three Person
Follow Us:
| Updated on: Mar 23, 2023 | 4:31 PM

ગુજરાતમાં NIA એ ગઝવા અલ હિંદ કેસ મામલે ત્રાટક્યું છે. દેશના અન્ય રાજ્યો સહીત ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ NIA એ દરોડા પાડ્યા છે. આ દરોડાના પગલે વ્યાપક ફફડાટ ફેલાયો છે. ગઝવા અલ હિંદ કેસ મામલે NIA ની ટીમ વાપી, બોટાદ અને સુરત ખાતે દરોડા પાડ્યા છે. જેમાં સુરત, વાપી અને બોટાદમાંથી એક-એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.

NIAની ટીમે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશમાં કુલ 7 સ્થળોએ કાર્યવાહી કરી

ગુજરાતમાં NIA એ ગઝવા અલ હિંદ કેસ મામલે ત્રાટક્યું છે. દેશના અન્ય રાજ્યો સહીત ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ NIA એ દરોડા પાડ્યા છે. આ દરોડાના પગલે વ્યાપક ફફડાટ ફેલાયો છે. ગઝવા અલ હિંદ કેસ મામલે NIA ની ટીમ વાપી, બોટાદ અને સુરત ખાતે દરોડા પાડ્યા છે. ગુજરાત ઉપરાંત નાગપુર અને ગ્વાલિયર ખાતે પણ NIA ની ટીમે તપાસ હાથ ધરી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ દેશભરમાં ગઝવા-એ-હિંદ સાથે સંકળાયેલા લોકોના સ્થળો પર દરોડા પાડ્યા હતા. NIAની ટીમે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશમાં કુલ 7 સ્થળોએ કાર્યવાહી કરી હતી. ગઝવા-એ-હિંદ આતંકવાદી સંગઠન અલકાયદા સાથે મળીને કામ કરે છે.

23 માર્ચ, 2023 ના રોજ નાગપુરમાં 3 સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ મહારાષ્ટ્રમાં 3, ગુજરાતમાં 3 અને મધ્ય પ્રદેશમાં 1 જગ્યાએ દરોડા પાડ્યા છે. ધ હિંદુના અહેવાલ મુજબ, રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ગઝવા-એ-હિંદ કેસની તેની તપાસમાં 23 માર્ચ, 2023 ના રોજ નાગપુરમાં 3 સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. આ કેસ હિંસક આતંકવાદી કૃત્યો કરવા માટે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રભાવશાળી યુવાનોના કટ્ટરપંથી સંબંધિત છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આરોપી મરગુબ અહેમદ દાનિશ, જે કટ્ટરપંથી વિચારધારા ધરાવતો માણસ

NIA અધિકારીઓ દ્વારા સર્ચ કરાયેલા સ્થળોમાં દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અને સોશિયલ મીડિયા દ્વારા કટ્ટરપંથી યુવાનોના રહેણાંક વિસ્તારનો સમાવેશ થાય છે. NIAએ બિહારના ફુલવારીશરીફ પોલીસ સ્ટેશનમાં ગયા વર્ષે 22 જુલાઈએ ગઝવા-એ-હિંદ સંબંધિત કેસ નોંધ્યો હતો. ફુલવારી શરીફ કેસની તપાસમાં NIAએ કહ્યું હતું કે, “એવું જાણવા મળ્યું છે કે આરોપી મરગુબ અહેમદ દાનિશ, જે કટ્ટરપંથી વિચારધારા ધરાવતો માણસ છે, તે વોટ્સએપ ગ્રુપ ગઝવા-એ-હિંદ દ્વારા અનેક વિદેશી સંસ્થાઓના સંપર્કમાં હતો. ” તેણે જ આ વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું.

NIAએ કહ્યું હતું કે, ‘મર્ગુબ અહેમદ દાનિશના આ વોટ્સએપ ગ્રુપમાં પ્રભાવશાળી યુવાનોને કટ્ટરપંથી બનાવવાના હેતુથી કાશ્મીરમાં આતંકવાદી કૃત્યો અને ગતિવિધિઓને વખાણવામાં આવી રહી હતી. તેણે ગઝવા-એ-હિંદ નામનું બીજું વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું હતું અને હિંસા દ્વારા ભારતને જીતવાની વાત કરી રહ્યો હતો.

પંજાબમાં 15 સ્થળોએ હાથ ધરવામાં આવી હતી

આ વર્ષે 6 જાન્યુઆરીએ NIAએ આ કેસમાં બિહારની વિશેષ NIA કોર્ટમાં એક આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. અગાઉ 15 માર્ચના રોજ, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત સંગઠનો દ્વારા જમ્મુ અને કાશ્મીરના યુવાનોને કટ્ટરપંથી બનાવવા, સમુદાયો, સુરક્ષા કર્મચારીઓ, ધાર્મિક કાર્યક્રમો, પ્રવૃત્તિઓ અને લઘુમતીઓને નિશાન બનાવવાના આતંકવાદી ષડયંત્ર સંબંધિત કેસ નોંધ્યો હતો. કેન્દ્રશાસિત પ્રદેશ તેમજ પંજાબમાં 15 સ્થળોએ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો : Gujarati VIDEO : રાજકોટમાં કોરોના સંક્રમણમાં સતત વધારો, એક્ટિવ કેસનો આંકડો 84 પર પહોંચ્યો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">