AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં ED એ 2002ના PMLA કેસમાં કાર્યવાહી કરી, પૂર્વ IRS અધિકારીની ધરપકડ

ED એ ગાંધીનગરનાં પુર્વ IRS અધિકારીની ધરપકડ કરી છે. તેમની વિરુદ્ધ PMLA એક્ટ અંતર્ગત કાર્યવાહી કરાશે. પુર્વ IRS અધિકારી સંતોષ કરનાનીની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર 30 લાખ રુપિયાની લાંચ લેવાનો કેસ હતો

Breaking News : ગુજરાતમાં ED એ 2002ના PMLA કેસમાં કાર્યવાહી કરી, પૂર્વ IRS અધિકારીની ધરપકડ
Gujarat ED
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2023 | 9:21 AM
Share

ગુજરાતમાં ED એ 2002ના PMLA કેસમાં કાર્યવાહી કરી છે . જેમાં પૂર્વ IRS અધિકારીની ધરપકડ કરી છે.જેમાં ઇડીએ 29 લાખ રુપિયા કેસઅને વાંધાજનક દસ્તાવેજ કબજે કર્યા છે. તેમજ ગુજરાતમાં 25 સ્થળોએ સર્ચની કાર્યવાહી કરી હતી. જેમાં અમદાવાદ, ગાંધીધામ, ભાવનગર, મુંબઇ અને બેંગલુરુમાં સર્ચની કાર્યવાહી હાથ ધરાઇ હતી. મોહમ્મદ એજાઝ બોમર અને અન્ય સામેનાં ફ્રોડ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે.

ED એ ગાંધીનગરનાં પુર્વ IRS અધિકારીની ધરપકડ કરી છે. તેમની વિરુદ્ધ PMLA એક્ટ અંતર્ગત કાર્યવાહી કરાશે. પુર્વ IRS અધિકારી સંતોષ કરનાનીની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર 30 લાખ રુપિયાની લાંચ લેવાનો કેસ હતો

Follow Us
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
g clip-path="url(#clip0_868_265)">