AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં ED એ 2002ના PMLA કેસમાં કાર્યવાહી કરી, પૂર્વ IRS અધિકારીની ધરપકડ

ED એ ગાંધીનગરનાં પુર્વ IRS અધિકારીની ધરપકડ કરી છે. તેમની વિરુદ્ધ PMLA એક્ટ અંતર્ગત કાર્યવાહી કરાશે. પુર્વ IRS અધિકારી સંતોષ કરનાનીની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર 30 લાખ રુપિયાની લાંચ લેવાનો કેસ હતો

Breaking News : ગુજરાતમાં ED એ 2002ના PMLA કેસમાં કાર્યવાહી કરી, પૂર્વ IRS અધિકારીની ધરપકડ
Gujarat ED
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2023 | 9:21 AM
Share

ગુજરાતમાં ED એ 2002ના PMLA કેસમાં કાર્યવાહી કરી છે . જેમાં પૂર્વ IRS અધિકારીની ધરપકડ કરી છે.જેમાં ઇડીએ 29 લાખ રુપિયા કેસઅને વાંધાજનક દસ્તાવેજ કબજે કર્યા છે. તેમજ ગુજરાતમાં 25 સ્થળોએ સર્ચની કાર્યવાહી કરી હતી. જેમાં અમદાવાદ, ગાંધીધામ, ભાવનગર, મુંબઇ અને બેંગલુરુમાં સર્ચની કાર્યવાહી હાથ ધરાઇ હતી. મોહમ્મદ એજાઝ બોમર અને અન્ય સામેનાં ફ્રોડ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે.

ED એ ગાંધીનગરનાં પુર્વ IRS અધિકારીની ધરપકડ કરી છે. તેમની વિરુદ્ધ PMLA એક્ટ અંતર્ગત કાર્યવાહી કરાશે. પુર્વ IRS અધિકારી સંતોષ કરનાનીની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર 30 લાખ રુપિયાની લાંચ લેવાનો કેસ હતો

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">