AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અમરનાથ યાત્રાએ ગયેલા વધુ એક ગુજરાતીનું મોત, પહેલગામમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા દરમ્યાન લથડી તબિયત, જુઓ Video

અમરનાથ યાત્રાએ વધુ એક ગુજરાતીનું મોત થયું છે. વડોદરાના ફતેહપુરાના યુવકનું મોતનું અમરનાથ યાત્રા દરમ્યાન મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. મળતી માહિતી અનુસાર વડોદરાના ફતેહપુરાના પીતાંબર ફળીયામાં રહેતા 33 વર્ષીય ગણેશ કદમનું હાર્ટ અટેકથી મોતનું થયુ હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે.

Breaking News: અમરનાથ યાત્રાએ ગયેલા વધુ એક ગુજરાતીનું મોત, પહેલગામમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા દરમ્યાન લથડી તબિયત, જુઓ Video
Amarnath Yatra 2023
yunus.gazi
| Edited By: | Updated on: Jul 17, 2023 | 9:18 AM
Share

Amarnath Yatra 2023 : અમરનાથ યાત્રાએ વધુ એક ગુજરાતીનું મોત થયું છે. વડોદરાના ફતેહપુરાના યુવકનું મોતનું અમરનાથ યાત્રા દરમ્યાન મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. મળતી માહિતી અનુસાર વડોદરાના ફતેહપુરાના પીતાંબર ફળીયામાં રહેતા 33 વર્ષીય ગણેશ કદમનું હાર્ટ અટેકથી મોતનું થયુ હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે. પરંતુ હજુ પીએમ બાદ જ મોતનું સ્પષ્ટ કારણ જાણી શકાશે.

આ પણ વાંચો : Vadodara: પશુપાલકો બાદ હવે ખેડૂતોના મુદ્દે ધારાસભ્ય કેતન ઈનામદાર લડી લેવાના મૂડમાં, નર્મદાનું પાણી ન મળતા આંદોલન છેડવા ચીમકી

વડોદરાના ગણેશ કદમની સાંજે પહેલગામમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા દરમ્યાન તબિયત લથડી હોવાનું સામે આવ્યુ હતુ. ગણેશ કદમ વડોદરાથી 10 મિત્રોનું જૂથ અમરનાથ યાત્રાએ ગયુ હતુ. આ દરમ્યાન આ ઘટના બની હતી. ગણેશ કદમના પાર્થિવ દેહને વડોદરા લાવવા પ્રયાસ હાથ ધરવામાં આવે છે.

સ્થાનિક કોર્પોરેટર હેમિષા ઠક્કર દ્વારા શહર ભાજપના અગ્રણી હોદ્દેદારો અને નેતાઓની મદદથી જમ્મુ કાશ્મીર ભાજપના અગ્રણીઓનો સંપર્ક કરી ગણેશ કદમ ના પાર્થિવ દેહને પીએમ બાદ વડોદરા લાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવે છે. આ ઉપરાંત મળતી માહિતી અનુસાર ગણેશ કદમે બપોરે 2.30 વાગ્યા ના સુમારે વિડીયો કોલ દ્વારા પરિવાર અને મિત્રો સાથે વાત કરી હતી.

સુરતના મહિલા ઊર્મિલા મોદીનું અમરનાથ યાત્રા દરમ્યાન મોત

તો આ અગાઉ સુરતના મહિલા ઊર્મિલા મોદીનું મોત થયું હતુ. જેમાં ભૂસ્ખલન થતાં માથાના ભાગે પથ્થર વાગતા ઘટનાસ્થળે  તેમનું મોત નિપજ્યું  હતુ. જેવો થોડા સમય પહેલા જ વિદેશથી ભારત આવ્યા હતા. તેમજ સુરતના કામરેજથી ટુર ટ્રાવેલ્સ દ્વારા  અમરનાથ યાત્રા ગયા હતા.

આ વર્ષે વાર્ષિક અમરનાથ યાત્રા(Amarnath Yatra)માં બાબા બર્ફાનીના ભક્તોની સંખ્યાનો એક ઈતિહાસ રચાયો હતો. 1 જુલાઈથી શરૂ થયેલી અમરનાથની યાત્રામાં માત્ર 15 દિવસમાં બાબા બર્ફાનીના બે લાખથી વધુ ભક્તોએ પવિત્ર અમરનાથ ગુફામાં બાબાના દર્શન કર્યા હતા, જે એક રેકોર્ડ બન્યો છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
g clip-path="url(#clip0_868_265)">