Breaking News : જૂનાગઢના કેશોદમાં એક સાથે 5 વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત, 7 લોકો ઇજાગ્રસ્ત

જૂનાગઢના કેશોદમાં એક સાથે 5 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે. જે એસટી બસ, કાર અને 3 બાઈક વચ્ચે અકસ્માત થયો છે.કેશોદ તરફ આવી રહેલી એસટી બસે કાર અને તેની પાછળ આવી રહેલી 3 બાઈક સાથે અકસ્માત સર્જ્યો છે.

Breaking News : જૂનાગઢના કેશોદમાં એક સાથે 5 વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત, 7 લોકો ઇજાગ્રસ્ત
Junagadh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2023 | 10:06 AM

Junagadh : રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યાં આજે જૂનાગઢના કેશોદમાં એક સાથે 5 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે. જે એસટી બસ, કાર અને 3 બાઈક વચ્ચે અકસ્માત થયો છે.

આ પણ વાંચો : Junagadh: કડિયાવાડમાં મકાન ધરાશાયી થયા બાદનું Tv9નું રિયાલિટી ચેક, હજુ પણ અનેક ઈમારતો જર્જરિત હાલતમાં, જુઓ Video

કેશોદ તરફ આવી રહેલી એસટી બસે કાર અને તેની પાછળ આવી રહેલી 3 બાઈક સાથે અકસ્માત સર્જ્યો છે. મૂર્તિ વિર્સજન કરવા જતા દરમિયાન આ ઘટના બની હતી. આ ઘટનામાં 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમ તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આ્વ્યા છે. તો તેમાથી 3 લોકોને વધુ સારવાર અર્થે જૂનાગઢ રીફર કરવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 26-06-2024
કરોડોનો માલિક છે ખેલાડી, ઈજાગ્રસ્ત થવાનું નાટક કરવાનો લાગ્યો આરોપ
હાથ પરથી ટેનિંગ કેવી રીતે દૂર કરવું?
જો તમારા ચાંદીના દાગીના કાળા પડી ગયા હોય તો આ ટિપ્સથી એક મિનિટમા થઈ જશે ચકચકિત
Travel Tips : માઉન્ટ આબુ જવા માટે ચોમાની ઋતુ છે બેસ્ટ
કેળા ખાવાથી થાય છે અગણિત ફાયદા, જાણીને રહી જશો દંગ

BMWના કારચાલકે દારૂના નશામાં સર્જોયો અકસ્માત

ગઈકાલે રાત્રે અમદાવાદમાં  નાઇટ પેટ્રોલિંગના સમયે અકસ્માતની ઘટના સામે આવી છે. પોલીસના નાઇટ પેટ્રોલિંગ વચ્ચે વધુ એક કારચાલકનું મહાકારસ્તાન સામે આવ્યુ છે. BMWના કારચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જયો છે. BMWના કારચાલકે બેફામ રીતે જજીસ બંગલાથી લઈને માણેકબાગ સુધી કાર હંકારી હતી. નશામાં ધૂત કારચાલકે સરકારી મિલકતને પણ નુકસાન પહોંચાડ્યું હતુ.

આ અગાઉ અમદાવાદના મણીનગર વિસ્તારમાં ભૈરવનાથ રોડ પર અકસ્માત સર્જાયો હતો. નશાની હાલતમાં કાર ચાલાવતા અકસ્માત સર્જાયો હતો. ભૈરવનાથ રોડ પર આવેલી રાજકમલ બેકરીની સામે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી હતી અને  દિવાલમાં ઘુસી હતી. મળતી માહિતી અનુસાર કારમાંથી બિયરની બોટલ પણ મળી આવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા જ ઇસનપુર પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે કારચાલક સહિત 4ની કરી અટકાયત કરી હતી. જો કે સદનસીબે કોઈ જાનહાની કે અવસાનના સમાચાર મળ્યા નથી.

( વીથઈન પુટ – વિજયસિંહ પરમાર )

Latest News Updates

ભરૂચમાં જર્જરીત 500 મકાન ખાલી કરવાના નિર્ણય સામે સ્થાનિકોમાં રોષ
ભરૂચમાં જર્જરીત 500 મકાન ખાલી કરવાના નિર્ણય સામે સ્થાનિકોમાં રોષ
આ 3 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે મોટી સફળતા મળવાના સંકેત
આ 3 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે મોટી સફળતા મળવાના સંકેત
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, બેઠકમાં લેવાયો નિર્ણય
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, બેઠકમાં લેવાયો નિર્ણય
રાજ્યમાં બરાબરનું જામ્યુ ચોમાસુ, 88 તાલુકામાં થઈ મેઘમહેર - જુઓ Video
રાજ્યમાં બરાબરનું જામ્યુ ચોમાસુ, 88 તાલુકામાં થઈ મેઘમહેર - જુઓ Video
રોબો ડોગ્સ મ્યૂલને ટૂંક સમયમાં ભારતીય સેનામાં કરાઈ શકે છે સામેલ- Video
રોબો ડોગ્સ મ્યૂલને ટૂંક સમયમાં ભારતીય સેનામાં કરાઈ શકે છે સામેલ- Video
મધુમતી ડેમ નજીક મૌસમની મજા માણતા દેખાયા બે વનરાજા- જુઓ Video
મધુમતી ડેમ નજીક મૌસમની મજા માણતા દેખાયા બે વનરાજા- જુઓ Video
પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પરથી પિકઅપ જીપ 40 ફૂટ નીચે પટકાઈ, જુઓ
પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પરથી પિકઅપ જીપ 40 ફૂટ નીચે પટકાઈ, જુઓ
હિંમતનગરના હડિયોલના યુવાનોનો અનોખો પ્રયાસ, 1100 વૃક્ષો રોપ્યા, જુઓ
હિંમતનગરના હડિયોલના યુવાનોનો અનોખો પ્રયાસ, 1100 વૃક્ષો રોપ્યા, જુઓ
પ્રાંતિજ-તલોદના ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી વરસાદ વિના ચિંતામાં મૂકાયા
પ્રાંતિજ-તલોદના ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી વરસાદ વિના ચિંતામાં મૂકાયા
ગોજારા અગ્નિકાંડના એક મહિના બાદ પણ ન્યાય માટે રઝળી રળ્યા છે પીડિતો
ગોજારા અગ્નિકાંડના એક મહિના બાદ પણ ન્યાય માટે રઝળી રળ્યા છે પીડિતો
g clip-path="url(#clip0_868_265)">