Breaking News : નડિયાદના ઉતરસંડામા ડ્રેનેજ લાઇનના ખોદકામ દરમ્યાન દુર્ઘટના, એક શ્રમિકનું મૃત્યુ

ખેડા જિલ્લાના નડિયાદના ઉતરસંડામાં ડ્રેનેજ લાઇનના ખોદકામ દરમ્યાન દુર્ઘટના ઘટી છે . જેમાં બે શ્રમિકો દટાયા હતા. જેમાંથી એક શ્રમિકનું મૃત્યુ થયું છે.

Breaking News : નડિયાદના ઉતરસંડામા ડ્રેનેજ લાઇનના ખોદકામ દરમ્યાન દુર્ઘટના, એક શ્રમિકનું મૃત્યુ
Nadiad Labour Death
Follow Us:
| Updated on: Jun 25, 2023 | 7:59 PM

ખેડા જિલ્લાના નડિયાદના ઉતરસંડામાં ડ્રેનેજ લાઇનના ખોદકામ દરમ્યાન દુર્ઘટના ઘટી છે . જેમાં બે શ્રમિકો દટાયા હતા. જેમાંથી એક શ્રમિકનું મૃત્યુ થયું છે..ડ્રેનેજ લાઈન માટે ખોદકામ સમયે માટી ધસી પડતા 2 મજૂરો ડ્રેનેજમાં પડ્યા હતા. ઉતરસંડા રોડ પર ડ્રેનેજનું ખોદકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન માટી ધસી પડતા 2 મજૂરો ડ્રેનેજના ખોદવાના ખાડામાં દટાયા હતા.ફાયર વિભાગની ટીમે બંને મજૂરનું રેસ્ક્યુ કરી સારવાર માટે ખસેડ્યા.જેમાં સારવાર દરમિયાન એક મજૂરનું મોત થયું

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Latest News Updates

મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
g clip-path="url(#clip0_868_265)">