Biparjoy Cyclone: જિલ્લા અને તાલુકા મથકો ખાતે કંટ્રોલરુમ શરુ કરાયા, કયા નંબરને ડાયલ કરવાથી મળશે ઝડપી મદદ, જાણો પૂરી યાદી

Biparjoy Cyclone, Control rooms: ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1077 લગાવી પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે, આ સિવાય તમામ જિલ્લા મથકો અને તાલુકા મથકો ખાતે પણ કંટ્રોલ રુમ તૈયાર કરવામાં આવ્યા છે, જેના સંકલનમાં રહીને તંત્ર મુશ્કેલીના સમયમાં ઝડપથી મદદ અને રાહત પહોંચાડશે.

Biparjoy Cyclone: જિલ્લા અને તાલુકા મથકો ખાતે કંટ્રોલરુમ શરુ કરાયા, કયા નંબરને ડાયલ કરવાથી મળશે ઝડપી મદદ, જાણો પૂરી યાદી
Control rooms have been started at all district
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2023 | 5:36 PM

બિપરજોય વાવાઝોડાને પગલે રાજ્ય સરકાર દ્વારા તમામ સજ્જતા હાથ દરી લેવામાં આવી છે. ગુજરાત રાજ્યના દરેક જિલ્લા અને તાલુકાઓ સાથે સંકલન સહિત ઈમરજન્સીની સ્થિતીમાં પહોંચી વળવા માટે સ્ટેટ કંટ્રોલરુમ કાર્યરત કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા મુશ્કેલીના સમયમાં ત્વરીત રાહત અને મદદ પહોંચાડી શકાય એ માટે કંટ્રોલરુમ અગાઉથી જ શરુ કરીને દરેક જિલ્લાઓ સાથે સંકલન શરુ કરવામાં આવ્યુ હતુ. ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારના જિલ્લાઓ અને તાલુકાઓ સાથે સીધુ જોડાણ રાખવા સાથે નજર રાખવાની શરુઆત કરવામાં આવી હતી. સજ્જતા માટેની જરુરિયાતોને રજૂ કરવા માટે સ્ટેટ કંટ્રોલ રુમ સંકલનમાં રહ્યુ હતુ.

રાજ્યના તમામ જિલ્લાઓના મુખ્ય મથકો અને તાલુકા મથકોએ પણ કંટ્રોલ રુમ શરુ કરવામાં આવ્યા છે. જે તમામ કંટ્રોલરુમ જિલ્લા અને તાલુકા કક્ષાએ સંકલનમાં રહેશે. તાલુકા કક્ષાએથી પણ લોકો મુશ્કેલીના સમયમાં મદદ ઝડપથી મેળવી શકે એ માટે માળખુ સજ્જ કરવામાં આવ્યુ છે. ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1077 લગાવીને પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

રાજ્યભરમાં કાર્યરત કંટ્રોલરૂમના નંબરો નીચે મુજબ છે.

  1. અમદાવાદ: 079-27560511
  2. અમરેલી: 02792-230735
  3. આણંદ: 02692-243222
  4. અરવલ્લી: 02774-250221
  5. બનાસકાંઠા: 02742-250627
  6. ભરૂચ: 02642-242300
  7. ભાવનગર: 0278-2521554, 2521555
  8. બોટાદ: 02849-271340, 271341
  9. છોટાઉદેપુર: 02669-233012, 233021
  10. દાહોદ: 02673-239123
  11. ડાંગ: 02631-220347
  12. દેવભૂમિ દ્વારકા: 02833-232183, 232125, 232084
  13. ગાંધીનગર: 079-23256639
  14. ગીર સોમનાથ: 02876-240063
  15. જામનગર: 0288-2553404
  16. જૂનાગઢ: 0285-2633446, 2633448
  17. ખેડા: 0268-2553356
  18. કચ્છ: 02832-250923
  19. મહીસાગર: 02674-252300
  20. મહેસાણા: 02762-222220, 222299
  21. મોરબી: 02822-243300
  22. નર્મદા: 02640-224001
  23. નવસારી: 02637-259401
  24. પંચમહાલ: 02672-242536
  25. પાટણ: 02766-224830
  26. પોરબંદર: 0286-2220800, 2220801
  27. રાજકોટ: 0281-2471573
  28. સાબરકાંઠા: 02772-249039
  29. સુરેન્દ્રનગર: 02752-283400
  30. સુરત: 0261-2663200
  31. તાપી: 02626-224460
  32. વડોદરા: 0265-2427592
  33. વલસાડ: 02632-243238

પ્રધાનોની રુબરુ દેખરેખ

દરિયાકાંઠા વિસ્તારના જિલ્લાઓમાં રાજ્ય સરકારના પ્રધાનોને જવાબદારી સોંપવામાં આવી છે. છેલ્લા બે દિવસથી વિવિધ પ્રધાનો પોતાને સોંપવામાં આવેલા જિલ્લાઓમાં ઉપસ્થિત છે. વિવિધ દરિયાકાંઠા વિસ્તારમાં સાવચેતીના પગલા અને સજ્જતાની રુબરુ દેખરેખ રાખી રહ્યા છે. અધિકારીઓ સાથે બેઠકો યોજીને જિલ્લાઓની સમીક્ષા કરવામાં આવે છે. નિચાણ અને અસલામત વિસ્તારના લોકોને સુરક્ષિત રાખવા માટે આશ્રય સ્થાનો પર ખસેડવાની કામગીરી પ્રધાનોની સિધી દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે.  રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ સતત કામગીરી પર નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચોઃ Cyclone Biparjoy: પોરબંદરમાં બિપરજોય વાવાઝોડાંની અસર વર્તાઈ, ભારે પવનને કારણે મકાન થયું ધરાશાયી

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">