ભરૂચ : ભગવાનના ફોટાવાળા ફટાકડાનું વેચાણ અટકાવવા હિન્દૂ સંગઠનની માંગ, કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

દિવાળી વેચાણ થતા ફટાકડા પર હિન્દૂ દેવી દેવતા ના ફોટો વાળા ફટાકડા ના વેચાણ પર પ્રતિબંધ મુકવા બાબતે એકતા એ જ લક્ષ્ય સંગઠનના સભ્યો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સંસ્થાના દિપાલી બારોટ,ભગીરથ સિંહ રાઠોડ,વિકાસ મહેતા સહિતના સભ્યોએ તંત્રને આ રજુઆત ગંભીરતાથી લેવા વિનંતી કરી હતી.

ભરૂચ : ભગવાનના ફોટાવાળા ફટાકડાનું વેચાણ અટકાવવા હિન્દૂ સંગઠનની માંગ, કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
Follow Us:
| Updated on: Nov 07, 2023 | 2:56 PM

દિવાળી વેચાણ થતા ફટાકડા પર હિન્દૂ દેવી દેવતા ના ફોટો વાળા ફટાકડા ના વેચાણ પર પ્રતિબંધ મુકવા બાબતે એકતા એ જ લક્ષ્ય સંગઠનના સભ્યો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સંસ્થાના દિપાલી બારોટ,ભગીરથ સિંહ રાઠોડ,વિકાસ મહેતા સહિતના સભ્યોએ તંત્રને આ રજુઆત ગંભીરતાથી લેવા વિનંતી કરી હતી.

હાલ દિવાળી એટલે કે હિંદુઓનો સોથી મોટો તહેવાર આવી રહ્યો છે. આ તહેવારને હિંદુ સમાજ ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે ઉજવે છે અને સનાતન સંસ્કૃતિમાં આ મહાપર્વનું ખૂબ મહત્વ અપાયું છે. દિવાળી ના તહેવારને પ્રકાશનો પર્વ પણ કહેવામાં આવે છે. આ સમયે ફટાકડા ફોડવામાં આવતા હોય છે. ઘણા સમયથી દેવી દેવતાઓના ફોટો વાળા ફટાકડા માર્કેટમાં વેચાય છે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

ફટાકડા પર લક્ષ્મી માતાજી, હનુમાનજી મહારાજ, ભગવાન કૃષ્ણના ફોટો લગયાડવાનો એકતા એ જ લક્ષ્ય સંગઠન વિરોધ કરી રહ્યું છે. સંસ્થા અનુસાર જ્યારે ફટાકડા ફૂટે છે ત્યારે ભગવાનના ફોટોની અપમાજનક સ્થિતિ જોવા મળતી હોય છે. આબાદ રસ્તા ઉપર પડેલા ફોટો લોકોના પગે આવે છે.

આ કારણે એકતા એજ લક્ષય સગંઠન ના સભ્યો દ્વારા સામાજિક જાગ્રુતિ માટે ઘણા વર્ષો થી સતત હિંદુઓને જગાડી રહ્યા છીએ સાથે સાથે આવેદન આપીને જે દુકાનદારો પાસેથી આવા ફટાકડા નું વેચાણ બંધ થાય એવા પ્રયત્નો કરી રહયા છે. આમ છતાં આવા ફટાકડાઓનું વેચાણ બંધ થતું નથી જેથી આવેદનપત્ર પાઠવી રજુઆત કરી માંગ કરી હતી કે આવા ફટાકડા ના વિક્રેતા પર કાર્યવાહી કરી કાયદાની કલમ મુજબ ગુન્હો નોંધી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તેવી રજુઆત કરાઈ હતી. એકતા એજ લક્ષ્ય સંગઠનના સભ્યોએ માર્કેટમાં આ ફટાકડા ન વેચાય તે માટે જાતે પણ મેદાનમાં ઉતરવાની તૈયારી બતાવી હતી.

દેવી-દેવતાઓના ફોટા સાથે બજારમાં ઉપલબ્ધ ફટાકડાને વેચનાર કાયર્વાહીથી વેચતા જુનો સ્ટોક ગણાવે છે. બજારમાં દિવાળીની ધીમે ધીમે માર્કેટમાં ગતિવિધિ વધી રહી છે. હાલમાં દુકાનોમાં રાખવામાં આવેલા ફટાકડાઓમાં દેવતાઓ સાથેના ફટાકડા પણ હોય છે જેની સામે વિરોધનો સુર ઉઠી રહ્યો છે.

આ પણ વાંચો : પાટણમાં લોકોના આક્રોશે નેતાજીને ઠંડીમાં પરસેવો છોડાવી દીધો, ગ્રામસભા છોડીને MLAએ ભાગવુ પડ્યુ

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">