જો જો, 1 મહિના સુધી અમદાવાદના આ રોડ પર જાઓ તો ટ્રાફિકમાં ફસાવાની તૈયારી રાખજો, તંત્રએ આ રોડ પર ચાલુ કર્યું છે ખોદકામ

આજકાલ અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. અને એવામાં જો કોઈ વિસ્તારમાં કે રોડ પર બ્રિજનું કામ કે કોઈ પાઈપલાઈન નાખવાનું કામ ચાલી રહ્યું હોય તો તો પતી જ ગયું. અમદાવાદના અતિ વ્યસ્ત રોડમાંના એક ગણાતા શિવરંજનીથી નહેરૂનગર રોડ પર જો તમારે અવર જવર કરવાનું વારંવાર બનતું હોય કે […]

જો જો, 1 મહિના સુધી અમદાવાદના આ રોડ પર જાઓ તો ટ્રાફિકમાં ફસાવાની તૈયારી રાખજો, તંત્રએ આ રોડ પર ચાલુ કર્યું છે ખોદકામ
Follow Us:
| Updated on: Feb 06, 2019 | 6:38 AM

આજકાલ અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. અને એવામાં જો કોઈ વિસ્તારમાં કે રોડ પર બ્રિજનું કામ કે કોઈ પાઈપલાઈન નાખવાનું કામ ચાલી રહ્યું હોય તો તો પતી જ ગયું.

અમદાવાદના અતિ વ્યસ્ત રોડમાંના એક ગણાતા શિવરંજનીથી નહેરૂનગર રોડ પર જો તમારે અવર જવર કરવાનું વારંવાર બનતું હોય કે પછી તમારી ઓફિસનો રસ્તો જ અહીંથી પસાર થતો હોય તો આગામી 1 મહિના માટે કોઈ અન્ય વિકલ્પ શોધીરાખજો.

કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સોમવારે આ રોડ પર એક ખાડો ખોદ્યો છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ સર્જાય છે. એટલે સુધી કે આસપાસના રહીશો અને દુકાનદારોને પણ મુશ્કેલી પડી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

શિવરંજની ઝાંસીની રાણીના પૂતળા પાસે પણ ખાડાની સમસ્યા સર્જાશે. આશરે એક મહિના સુધી કોર્પોરેશનની આ કામગીરી ચાલશે. જોકે અધિકારીઓ દ્વારા એ ધરપત અપાઈ છે કે નહેરૂનગર ખાતે કામ રાતના સમયે કરવામાં આવશે.

નહેરૂનગર ખોદાયેલો ખાડો ઝાંસીની રાણીના પૂતળા સુધી ખોદાશે. કોર્પોરેશન અધિકારી સાથે વાત કરતા માલૂમ પડ્યું કે વરસાદી પાણીના નિકાલ માટે ગટરલાઈન નાંખવાનું કામ નહેરૂનગરથી બીમા નગર સુધીના 800 મીટરના પટ્ટા પર થશે. જે પૂર્ણ થતાં આશરે એકાદ મહિનાનો સમય લાગશે.

ઉલ્લેખનીય છે કે રોડનો આ ભાગ સાંકડો હોવાથી અહીં ટ્રાફિકની વધુ મુશ્કેલી ઉભી થાય. પરંતુ આ વિસ્તારમાં મોટા ભાગનું કામ રાતના સમયે કરવામાં આવશે જેથી રાહદારીઓને ઓછામાં ઓછી તકલીફ થાય.

પણ કહેવાય છે ને કે, ચેતતો નર સદા સુખી. તેવામાં જો આગામી 1 મહિના માટે તમે પણ આ રોડ પર જવા કરતા કોઈ અન્ય વિકલ્પ પસંદ કરી ત્યાંથી અવર જવર કરો તો ટ્રાફિકમાં ફસાવાની સમસ્યામાંથી તમે બચી શકો છો.

[yop_poll id=1131]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">