Banaskantha : દાંતીવાડા ડેમમાં વિદેશી પક્ષીઓનો શિકાર કરતી ટોળકી સક્રિય, શિકારનો Video viral

બનાસકાંઠાના (Banaskantha) દાંતીવાડા ડેમમાં યાયાવર પક્ષીઓનો મોટાપાયે શિકાર થઈ રહ્યો છે. ડેમમાં વિદેશી પક્ષીઓનો શિકાર કરતી એક ખાસ ટોળકી સક્રિય બની છે. શિયાળામાં દાંતીવાડા ડેમના કાંઠા વિસ્તારના છીછરા પાણીમાં રાજહંસ સહિતના વિદેશી પક્ષી મોટાપાયે મહેમાન બન્યા છે.

Banaskantha : દાંતીવાડા ડેમમાં વિદેશી પક્ષીઓનો શિકાર કરતી ટોળકી સક્રિય, શિકારનો Video viral
બનાસકાંઠામાં વિદેશી પક્ષીઓનો શિકાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2023 | 11:18 AM

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં દર વર્ષે શિયાળામાં મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવતા હોય છે. જેના કારણે દર વર્ષે અહીં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળતો હોય છે. જો કે બીજી તરફ બનાસકાંઠામાં વિદેશી મહેમાન બનેલા આ પક્ષીઓનો શિકાર થતુ હોવાનું સામે આવ્યુ છે. શિકાર કરતી એક ટોળકી અહીં સક્રિય થઇ હોવાનું જાણવા મળ્યુ છે. ત્યારે વિદેશી પક્ષીના શિકારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેના પગલે જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

રાજહંસ અને હાડ પક્ષીનો શિકાર વધુ થાય છે

બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં યાયાવર પક્ષીઓનો મોટાપાયે શિકાર થઈ રહ્યો છે. ડેમમાં વિદેશી પક્ષીઓનો શિકાર કરતી એક ખાસ ટોળકી સક્રિય બની છે. શિયાળામાં દાંતીવાડા ડેમના કાંઠા વિસ્તારના છીછરા પાણીમાં રાજહંસ સહિતના વિદેશી પક્ષી મોટાપાયે મહેમાન બન્યા છે. આ વિદેશી પક્ષીઓને નિહાળવા દૂર-દૂરથી લોકો મોટી સંખ્યામાં પહોંચે છે. તો બીજી તરફ સુંદર પક્ષીઓના શિકાર અને તેના વેચાણની પ્રવૃત્તિ પણ વધી રહી છે. જેમાં ખાસ કરીને રાજહંસ અને હાડ પક્ષીનો શિકાર થતો હોવાનું સામે આવી રહ્યુ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

શિકારી ટોળકી અંગે ડેમના સત્તાવાળા અજાણ

એક વાયરલ થયેલા વીડિયોમાં ડેમમાં હોડી ચલાવતો એક શખ્સ પોતે જ પક્ષીઓના શિકાર કરતો હોવાનું જણાવે છે. શિકારી રોજ ત્રણથી ચાર વિદેશી પક્ષી અને રાજહંસને નિશાન બનાવે છે અને તેનું તાજુ માંસ ડેમમાં ફરવા આવતા લોકોને વહેંચે છે. દાંતીવાડા ડેમમાં ધમધમતી શિકારની પ્રવૃત્તિ અંગે વન વિભાગના કર્મચારીઓ અજાણ છે. વન વિભાગના કર્મચારીઓએ શિકાર અંગે કડક તપાસ કરીને દોષિતોને સજા આપવી જોઈએ. વિદેશી પક્ષીઓના શિકારની પ્રવૃત્તિ પર તાત્કાલિક અંકુશ આવે તે જરૂરી છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">