નંદ ઘેર આનંદ ભયો, ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી માટે શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર, જુઓ Video

શામળાજીમાં બીરાજતા કૃષ્ણના અવતાર કાળિયા ઠાકરના જન્માષ્ટમીના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામી હતી. ભક્તો અહી દુર દુર થી આવીને ભગવાનના જન્મ દીવસની ઉજવણી કરાઇ છે. મંદિરને લાઇટોથી શણગારવામાં આવ્યું છે.

નંદ ઘેર આનંદ ભયો, ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી માટે શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર, જુઓ Video
Follow Us:
| Updated on: Aug 27, 2024 | 12:48 AM

ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ હોવાને લઇને ભક્તોમમાં અનેરો આનંદ વર્તાઇ રહ્યો હતો. ભગવાન કાળિયા ઠાકરના દર્શન કરીને ભગવાનને હપી બર્થડે કહેવા જાણે કે ભક્તો રીતસરની ભીડ શામળીયાના દરબારમાં ઉભરાઈ હતી. ભગવાન શામળીયા એટલે કૃષ્ણનો અવતાર અને તે અવતાર શામળાજીમાં બીરાજમાન હોઇ ભગવાન શામળીયાને કાળિયા ઠાકર તરીકે ઓળખવામાં આવે છે.

પૌરાણીક મંદીર શામળાજીમાં ભક્તઓએ કાળિયા ઠાકરના દર્શન કર્યા હતાં. ભક્તોની ભીડ સાથે અહી ભગવાન શામળીયાના આ ભવ્ય દરબાર સમા સમગ્ર શામળાજીમાં ભક્તો દ્વારા સામુહીક રીતે જ અહી મટકી ફો઼ડ કરીને જન્મ દીવસની ઉજવણી કરવામાં આવે છે. ભક્તોની ભીડ વહેલી સવાર થી ઉમટી છે અને મોડી રાત્રીએ કૃષ્ણનો જન્મોત્સવ ઉજવણી સુધી આ ભીડ રહેતી હોય છે.

ભગવાનને સુવર્ણ હાર અને હિરા જડીત આભૂષણ ધરાવાયા

ભક્તો ભગવાન કાળિયા ઠાકરના દર્શન કરીને વિશેષ દર્શનનો આનંદ લેતા જોવા મળ્યા છે. આ ઉજવણી માટે સમગ્ર શામળાજીને સજાવવામાં આવ્યું છે. ભગવાન શામળિયાને વિશેષ સુંદર વાઘા વસ્ત્ર પહેરાવવામાં આવ્યા છે. ભગવાનને સુવર્ણ હાર અને હિરા જડીત આભૂષણ અને મુગટથી સુંદર સજાવવામાં આવ્યા છે. ભગવાન આજે સોનાની વાંસળી સાથે દર્શન આપતા જોવા મળે છે.

કરોડોની કમાણી કરનાર રોહિત શર્માનો ભાઈ આ ખાસ બિઝનેસ ચલાવે છે
ભારતના નથી તો બટેટા આવ્યા ક્યાંથી ?
સવારે ખાલી પેટ ધાણાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
ગુજરાતી સિંગર ભૂમિ ત્રિવેદીનો બોલિવુડમાં છે દબદબો
મહારાષ્ટ્રની સુપ્રસિદ્ધ પૂરણ પોળી ઘરે બનાવી પરિવારના લોકોનું દિલ જીતો
Weight Loss : વજન ઘટાડતી વખતે દેશી ઘી ખાવું જોઈએ કે નહીં?

ભગવાન કાળિયા ઠાકરની અહી શામળાજીમાં રાજા એટલે કે ઠાકોરજી તરીતે જોવામાં આવે છે અને એટલે જ ઠાકોરજીના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે.

મંદિરને રોશનીનો ભવ્ય શણગાર

અરવલ્લીના શામળાજીમાં જન્માષ્ટમીને લઈ મંદિરને રોશનીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. વિવિધ રંગની લાઇટિંગ વડે મંદિર ઝગમગી ઉઠ્યું છે. ભગવાન શામળિયાના જન્મોત્સવ માટે ભક્તો આતુર હતા. વરસાદી માહોલ વચ્ચે ભક્તોની ભક્તિની હેલી ઉમટી હતી. કાળિયા ઠાકોરના જન્મોત્સવની ઘડીઓ વચ્ચે અનેરો માહોલ અરવલ્લીના શામળાજીમાં જોવા મળ્યો છે. ભક્તોએ મંદિર પરિસરમાં ગરબાની રમઝટ બોલાવી હતી.

અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યુ
અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યુ
એટ્રોસિટીના એક કેસમાં યોગ્ય કામગીરી ન કરતા ACP પાસેથી આંચકી લેવાઈ તપાસ
એટ્રોસિટીના એક કેસમાં યોગ્ય કામગીરી ન કરતા ACP પાસેથી આંચકી લેવાઈ તપાસ
જામનગરમાં ગણેશજી માટે બનાવાઈ 551 મીટર લાંબી પાઘડી,અંબાજીમા ભક્તોની ભીડ
જામનગરમાં ગણેશજી માટે બનાવાઈ 551 મીટર લાંબી પાઘડી,અંબાજીમા ભક્તોની ભીડ
દહેગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા, જુઓ વીડિયો
દહેગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા, જુઓ વીડિયો
રાજસ્થાનમાં દબાણ હટાવવા ગયેલા મહિલા SDM સાથે ઘર્ષણ, વાળ ખેંચી મારપીટ
રાજસ્થાનમાં દબાણ હટાવવા ગયેલા મહિલા SDM સાથે ઘર્ષણ, વાળ ખેંચી મારપીટ
ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ
ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
g clip-path="url(#clip0_868_265)">