Aravalli : ખેડૂતોએ શેરડીમાંથી દેશી ગોળ બનાવવાનું કર્યું શરૂ, ઓર્ગેનિક ગોળનું કરી રહ્યા છે વેચાણ

Aravalli : Modasa તાલુકાના ગઢડા કંપાના ખેડૂતો શેરડીનુ વાવેતર કર્યુ છે. બજારમાં પોષણક્ષમ ભાવોની સમસ્યાને લઇને આખરે દેશી ગોળ બનાવવાની શરુઆત કરી છે.

Aravalli : ખેડૂતોએ શેરડીમાંથી દેશી ગોળ બનાવવાનું કર્યું શરૂ, ઓર્ગેનિક ગોળનું કરી રહ્યા છે વેચાણ
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 24, 2021 | 6:37 PM

Aravalli : અરવલ્લી જીલ્લાના ખેડૂતો આમ તો સાહસિક ગણવામાં આવે છે. સાથે જ તેઓ ખેતીમાં વિવિધતા આણીને વધ સમૃદ્ધી મેળવવાની દિશા પણ ચિંધતા રહેતા હોય છે. આવી જ રીતે મોડાસા તાલુકાના ગઢડા કંપાના ખેડૂતો શેરડીનુ વાવેતર કર્યુ છે. જે શેરડીને બજારમાં પોષણક્ષમ ભાવોની સમસ્યા, લોકડાઉન દરમ્યાન પણ ઉત્પાદન વેચવાની મુશ્કેલીને લઇને તેમણે આખરે દેશી ગોળ બનાવી વેચવાની શરુઆત કરી છે. આમ પણ ખેડૂતો ઓર્ગેનિક ખેતી organic farming કરવા માટે પ્રેરાયેલા હતા.

Arvalli Jaggery

અરવલ્લીના ખેડૂતો બનાવે છે ઓર્ગેનિક ગોળ

Modasa તાલુકાના ગઢડા કંપા ગામે ખેડૂતોએ ગત વર્ષે ઓર્ગેનિક શેરડીનું વાવેતર કર્યું હતું, જો કે બજારમાં ક્યાં વેચવી તેનો સવાલ હતો,, એટલું જ નહીં થોડાક સમય બાદ લોક ડાઉન થતાં ખેડૂતોએ નવો ઉપાય શોધ્યો અને ઘરે જ દેશી ગોળ બનાવવાનો નવતર પ્રયોગ કર્યો. અરવલ્લી જિલ્લામાં મુખ્યત્વે મગફળી,ઘઉ,ચણા, કપાસ જેવી ખેતી થતી હોય છે, ઉત્તર ગુજરાત માં શેરડી ની ખેતી કરવાનું સાહસ ખૂબ જ ઓછા ખેડુત કરે છે. આવામાં ગઢડાકંપાના ખેડૂત મિતેશ પટેલ અને હરિભાઇ પટેલ સહિતના ખેડૂતોએ નવતર પ્રયોગ કરી શેરડીની ઓર્ગેનીક ખેતી કરી હતી. તેમના ખેતરમાં તૈયાર થયેલ શેરડીમાંથી દેશી ગોળ બનાવવાનું શરૂ કરી દીધું છે. કાચા માલના ભાવ કરતા ઓર્ગેનીક ગોળનું વેચાણ કરી ખેડૂતો સારી એવી આવક મેળવી રહ્યા છે. આજે જ્યારે આત્મનિર્ભર ખેડૂતની ચર્ચાઓ થઇ રહી છે ત્યારે અહીંના ખેડૂત સાચા અર્થમાં આત્મનિર્ભર બની અન્ય ખેડુતો માટે નવો ચીલો ચીતર્યો છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

Latest News Updates

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">