AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auction Today : આણંદમાં જે.કે.લેન્ડ માર્કેટમાં દુકાનોની ઇ-હરાજી, જાણો વિગતો

ગુજરાતના આણંદમાં ભારત સરકારના નાણાં મંત્રાલય હેઠળના ઋણ વસૂલી અધિકરણ-1 ના આદેશ મુજબ જે. કે. લેન્ડ માર્કેટની દુકાનોની ઇ-હરાજીની નોટિસ જાહેર કરવામાં આવી છે. જેમાં ઇન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે લેણદારને વાંરવાર નોટિસ આપવામાં આવી હતી. જો કે તેની ચુકવણી નહિ કરાતા ઋણ વસૂલી અધિકરણ-1 દ્વારા તેની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે.

Auction Today : આણંદમાં જે.કે.લેન્ડ માર્કેટમાં દુકાનોની ઇ-હરાજી, જાણો વિગતો
Anand E Auction Shop
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2023 | 8:03 PM
Share

ગુજરાતના આણંદમાં ભારત સરકારના નાણાં મંત્રાલય હેઠળના ઋણ વસૂલી અધિકરણ-1 ના આદેશ મુજબ જે. કે. લેન્ડ માર્કેટની દુકાનોની ઇ-હરાજીની નોટિસ જાહેર કરવામાં આવી છે. જેમાં ઇન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે લેણદારને વાંરવાર નોટિસ આપવામાં આવી હતી. જો કે તેની ચુકવણી નહિ કરાતા ઋણ વસૂલી અધિકરણ-1 દ્વારા તેની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં જે. કે. લેન્ડ માર્કેટ, બળિયા કાકા રોડ, આણંદની દુકાનોની ઇ હરાજી યોજવામાં આવશે.

Anand Shop E Auction Detail

Anand Shop E Auction Detail

જેમાં પાંચ દુકાનઓની રિઝર્વ કિંમત 34,50,000 રૂપિયા રાખવામાં આવી છે તેમજ અર્નેસ્ટ મની ડિપોઝીટ 3,45,000 રૂપિયા તથા બીડ ઇન્ક્રીમેન્ટ વેલ્યૂ 10,000 રૂપિયા છે. આ પ્રોપર્ટીની નિરીક્ષણની તારીખ 16.03.2023 અને સમય 11.00 થી 2.00 વાગ્યે સુધી રાખવામાં આવ્યો છે. જ્યારે બીડના દસ્તાવેજ જમા કરાવવાની અંતિમ તારીખ05.04.2023 સાંજે 5 વાગ્યે સુધી છે. તેમજ ઇ- હરાજી તારીખ :  06.04.2023 12.00 થી 1.00 વાગ્યે સુધી જાહેર કરવામાં આવી છે.

Anand E Auction Paper Cutting

Anand E Auction Paper Cutting

જેમાં ખાસ કરીને ઉધાર કર્તાઓ અને જામીનદારોને નોટિસ આપવામાં આવે છે. આ સ્થાવર મિલકતો પર સુરક્ષિત કે ક્રેડિટ ધારક બંધારણીય/ ચાર્જ કરી મુકેલ છે. જેનો કબજો ઇન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા અધિકૃત અધિકારે લઇ લીધેલ છે

આ પણ વાંચો : Gujarati Video : અંબાજી પંથકમાં વાતાવરણમાં પલટો, હળવા વરસાદથી ખેડૂતો ચિંતીત

Follow Us
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
g clip-path="url(#clip0_868_265)">