કોરાનાના લીધે ડાકોરનું રણછોડજી મંદિર છેલ્લા ઘણા સમયથી બંધ છે. આજે પણ જન્માષ્ટમી મહોત્સવના દરેક કાર્યક્રમ અને પૂજા વિધી બંધબારણે થઈ રહ્યા છે. રાત્રી સમયે ઠાકોરજી વર્ષો જૂનો સવા લાખનો મુઘટ ધારણ કરશે. સામાન્ય રીતે બધા મંદિરોમાં 12 વાગ્યા પછી મહાઆરતી થયા બાદ જન્માષ્ટમી મહોત્સવ પૂરો થાય છે, પણ ડાકોરમાં રણછોડજી મંદિરમાં 12 વાગ્યા બાદ […]
Follow us on
કોરાનાના લીધે ડાકોરનું રણછોડજી મંદિર છેલ્લા ઘણા સમયથી બંધ છે. આજે પણ જન્માષ્ટમી મહોત્સવના દરેક કાર્યક્રમ અને પૂજા વિધી બંધબારણે થઈ રહ્યા છે. રાત્રી સમયે ઠાકોરજી વર્ષો જૂનો સવા લાખનો મુઘટ ધારણ કરશે. સામાન્ય રીતે બધા મંદિરોમાં 12 વાગ્યા પછી મહાઆરતી થયા બાદ જન્માષ્ટમી મહોત્સવ પૂરો થાય છે, પણ ડાકોરમાં રણછોડજી મંદિરમાં 12 વાગ્યા બાદ જન્માષ્ટમી મહોત્સવ શરૂ થાય છે.