અમદાવાદ: વિજય નહેરાનો રિપોર્ટ આવ્યો નેગેટિવ, કોરોનાના જંગમાં ફરી જોડાવાનો વ્યક્ત કર્યો આશાવાદ
અમદાવાદના AMCના મ્યુ.કમિશનર વિજય નહેરાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવતા ક્વૉરન્ટાઇન થયા હતા. વિજય નહેરાએ ટ્વિટ કરીને રિપોર્ટ અંગેની જાણકારી આપી અને કોરોનાના જંગમાં ફરી જોડાવાનો આશાવાદ વ્યક્ત કર્યો. આ પણ વાંચો: કોરોનાના દર્દીઓને રિકવર થયા પછી ડિસ્ચાર્જ કરવાની પોલિસીમાં કરવામાં આવ્યો બદલાવ, જાણો નવી પોલિસીની વિગતો રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE […]
![અમદાવાદ: વિજય નહેરાનો રિપોર્ટ આવ્યો નેગેટિવ, કોરોનાના જંગમાં ફરી જોડાવાનો વ્યક્ત કર્યો આશાવાદ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2020/05/99-8.jpg?w=1280)
અમદાવાદના AMCના મ્યુ.કમિશનર વિજય નહેરાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવતા ક્વૉરન્ટાઇન થયા હતા. વિજય નહેરાએ ટ્વિટ કરીને રિપોર્ટ અંગેની જાણકારી આપી અને કોરોનાના જંગમાં ફરી જોડાવાનો આશાવાદ વ્યક્ત કર્યો.
આ પણ વાંચો: કોરોનાના દર્દીઓને રિકવર થયા પછી ડિસ્ચાર્જ કરવાની પોલિસીમાં કરવામાં આવ્યો બદલાવ, જાણો નવી પોલિસીની વિગતો
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો