AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ: વિજય નહેરાનો રિપોર્ટ આવ્યો નેગેટિવ, કોરોનાના જંગમાં ફરી જોડાવાનો વ્યક્ત કર્યો આશાવાદ

અમદાવાદના AMCના મ્યુ.કમિશનર વિજય નહેરાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવતા ક્વૉરન્ટાઇન થયા હતા. વિજય નહેરાએ ટ્વિટ કરીને રિપોર્ટ અંગેની જાણકારી આપી અને કોરોનાના જંગમાં ફરી જોડાવાનો આશાવાદ વ્યક્ત કર્યો. આ પણ વાંચો: કોરોનાના દર્દીઓને રિકવર થયા પછી ડિસ્ચાર્જ કરવાની પોલિસીમાં કરવામાં આવ્યો બદલાવ, જાણો નવી પોલિસીની વિગતો રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE […]

અમદાવાદ: વિજય નહેરાનો રિપોર્ટ આવ્યો નેગેટિવ, કોરોનાના જંગમાં ફરી જોડાવાનો વ્યક્ત કર્યો આશાવાદ
| Updated on: May 09, 2020 | 2:57 PM
Share

અમદાવાદના AMCના મ્યુ.કમિશનર વિજય નહેરાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવતા ક્વૉરન્ટાઇન થયા હતા. વિજય નહેરાએ ટ્વિટ કરીને રિપોર્ટ અંગેની જાણકારી આપી અને કોરોનાના જંગમાં ફરી જોડાવાનો આશાવાદ વ્યક્ત કર્યો.

આ પણ વાંચો: કોરોનાના દર્દીઓને રિકવર થયા પછી ડિસ્ચાર્જ કરવાની પોલિસીમાં કરવામાં આવ્યો બદલાવ, જાણો નવી પોલિસીની વિગતો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

g clip-path="url(#clip0_868_265)">