Rathyatra 2021: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ મોટા સમાચાર, અમિત શાહે રથયાત્રા નિકળશે તેવા સંકેત આપ્યા

સાંસદ કિરીટ સોલંકી અને શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ જગન્નાથ મંદિર પહોંચ્યા. અમિત શાહે ચાલુ વર્ષે જગન્નાથજીની રથયાત્રા નિકળશે તેવા સંકેત આપ્યા, તો સાંસદ કિરીટ સોલંકીએ કહ્યું કે લાખો ભક્તોની શ્રદ્ધા રથયાત્રા સાથે જોડાયેલી છે.

| Updated on: Jun 17, 2021 | 4:24 PM

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની (Jagannathji) રથયાત્રાને લઈ મોટા સમાચાર મળી રહ્યાં છે. સાંસદ કિરીટ સોલંકી અને શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ જગન્નાથ મંદિર પહોંચ્યા. અમિત શાહે ચાલુ વર્ષે જગન્નાથજીની રથયાત્રા નિકળશે તેવા સંકેત આપ્યા, તો સાંસદ કિરીટ સોલંકીએ કહ્યું કે લાખો ભક્તોની શ્રદ્ધા રથયાત્રા સાથે જોડાયેલી છે.

જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં કોરોના પ્રોટોકોલ મુજબ રથયાત્રાને લઇ બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડવાલાએ પણ રથયાત્રાને પરવાનગી આપવાની અપીલ કરી છે.

કોરોનાને કારણે ગતવર્ષે જગન્નાથ યાત્રા જાહેરમાં નીકળી નહોંતી, ત્યારે હાલ જગન્નાથની રથયાત્રાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જળયાત્રા અને રથયાત્રાની મંદિરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પરંપરાગત 18 ગજરાજ જળયાત્રામાં હાજર રહેશે. જેમાંથી મંદિરના મુખ્ય 1 ગજરાજ ભુદર નદીના આરે જળયાત્રામાં હાજર રહશે.

17 ગજરાજ મંદિરના પ્રાંગણમાં રહશે. ગજરાજાને અન્ય રાજ્યમાંતી મંદિર લાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સાથે જ જગન્નાથજીના વાઘા બનાવવાનો પણ ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં અષાઢી સુદ બીજના દિવસે નીકળતી રથયાત્રા આ વખતે નીકળશે કે નહીં તેને લઇને કોઇ સ્પષ્ટતા નથી, પરંતુ રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર જમાવતા અંગકસરત કરતા પહેલવાનોએ પણ પોતાની તૈયારી આરંભી દીધી છે.

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">