AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતના 161 બ્રિજને લઈને મોટો ખુલાસો! ક્યાંક તમારો રસ્તો તો નથી ને? જુઓ Video

ગુજરાતમાં બ્રિજની સુરક્ષાને લઈને ચિંતાજનક માહિતી સામે આવી છે. છેલ્લા બે વર્ષમાં રાજ્યના મોટા, મધ્યમ અને નાના મળીને કુલ 161 બ્રિજને ભયજનક જાહેર કરાયા છે.

Breaking News : ગુજરાતના 161 બ્રિજને લઈને મોટો ખુલાસો! ક્યાંક તમારો રસ્તો તો નથી ને? જુઓ Video
| Updated on: Sep 09, 2026 | 3:37 PM
Share

ગુજરાતમાં અનેક બ્રિજની સ્થિતિને લઈને ચિંતાજનક માહિતી સામે આવી છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષ દરમિયાન મોટા, મધ્યમ અને નાના મળીને કુલ 161 બ્રિજને ભયજનક સ્થિતિમાં હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ માહિતી સામે આવ્યા બાદ બ્રિજની સુરક્ષા અને તેના પર થતા વાહન વ્યવહારને લઈને પણ સવાલો ઊભા થયા છે.

મળતી માહિતી મુજબ, વર્ષ 2024-25 દરમિયાન રાજ્યમાં કુલ 82 બ્રિજ ભયજનક સ્થિતિમાં હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે વર્ષ 2025-26 દરમિયાન વધુ 79 બ્રિજને ભયજનક જાહેર કરવામાં આવ્યા છે. આમ, બે વર્ષમાં કુલ 161 બ્રિજની સ્થિતિ ચિંતાજનક હોવાનું સામે આવ્યું છે.

ભયજનક જાહેર કરવામાં આવેલા બ્રિજ પર સુરક્ષાને ધ્યાનમાં રાખીને જરૂરી નિયંત્રણો લાદવામાં આવ્યા છે. ખાસ કરીને આવા બ્રિજ પરથી ભારે વાહનોના વ્યવહારને બંધ કરવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય દુર્ઘટના ન સર્જાય અને જાનમાલનું નુકસાન ટાળી શકાય.

સરકાર દ્વારા આવા બ્રિજની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જરૂરિયાત અને સ્થળની પરિસ્થિતિ મુજબ કેટલાક બ્રિજના સમારકામની કામગીરી કરવામાં આવશે, જ્યારે જરૂરી જણાશે ત્યાં નવા બ્રિજ બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.

રાજ્યમાં મોટી સંખ્યામાં બ્રિજ ભયજનક સ્થિતિમાં હોવાનું સામે આવતા તેમની સમયસર ચકાસણી, મરામત અને યોગ્ય જાળવણી કેટલી જરૂરી છે તે ફરી એકવાર સામે આવ્યું છે. આગામી સમયમાં આ બ્રિજને લઈને સરકાર દ્વારા શું કામગીરી કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.

વંદે માતરમ વિવાદ પર રાજકાર, ઇમરાન ખેડાવાલાએ 1937ના ગાનનું કર્યું સમર્થન, જુઓ Video

Follow Us
ખેતી માટે ગુજરાતમાં 8 નહીં 10 કલાક વીજળી અપાશેઃ ઊર્જા પ્રધાન
ખેતી માટે ગુજરાતમાં 8 નહીં 10 કલાક વીજળી અપાશેઃ ઊર્જા પ્રધાન
હવામાન વિભાગે ખેડૂતો માટે આપ્યા સારા સમાચાર, આ તારીખોમાં પડશે વરસાદ
હવામાન વિભાગે ખેડૂતો માટે આપ્યા સારા સમાચાર, આ તારીખોમાં પડશે વરસાદ
“મારે અશોક સાથે ક્યારેય છૂટાછેડા લેવા નહોતા” : કિંજલ રબારી
“મારે અશોક સાથે ક્યારેય છૂટાછેડા લેવા નહોતા” : કિંજલ રબારી
હનુમાનજીની પ્રતિમા હટાવવા મશીનો ચલાવ્યા પણ મૂર્તિ એક ઇંચ ના ખસી
હનુમાનજીની પ્રતિમા હટાવવા મશીનો ચલાવ્યા પણ મૂર્તિ એક ઇંચ ના ખસી
ગાંધીનગરમાં કોંગ્રેસના જન આક્રોશ ધરણા
ગાંધીનગરમાં કોંગ્રેસના જન આક્રોશ ધરણા
લોધિકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો
લોધિકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ
સુરતની શ્યામ સંગિની ટેક્સટાઇલ માર્કેટમાં આગ, મેજર કોલ જાહેર
સુરતની શ્યામ સંગિની ટેક્સટાઇલ માર્કેટમાં આગ, મેજર કોલ જાહેર
ઓફિસમાં જવાબદારીથી લઈને બિઝનેસની નવી ડીલ સુધી, જુઓ આજનું રાશિફળ
ઓફિસમાં જવાબદારીથી લઈને બિઝનેસની નવી ડીલ સુધી, જુઓ આજનું રાશિફળ
દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ
દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ
g clip-path="url(#clip0_868_265)">