AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાબરમતી રિવરફ્રન્ટ આઇકોનીક પેડિસ્ટ્રીયન બ્રિજને સ્વર્ગસ્થ જનરલ બીપિન રાવતનું નામ આપવા માંગ

સાબરમતી રિવરફ્રન્ટ પેડિસ્ટ્રીયન બ્રિજનું સ્વ. જનરલ બીપિન રાવત નામાભિધાન કરવામાં આવે તેવી કોંગ્રેસના કાઉન્સિલર ઇકબાલ શેખની માગણી છે. આ અંગે ટૂંક સમયમાં આવેદન પત્ર આપવામાં આવશે.

સાબરમતી રિવરફ્રન્ટ આઇકોનીક પેડિસ્ટ્રીયન બ્રિજને સ્વર્ગસ્થ જનરલ બીપિન રાવતનું નામ આપવા માંગ
sabarmati Riverfront Iconic Pedestrian Bridge
Jignesh Patel
| Edited By: | Updated on: Dec 23, 2021 | 4:06 PM
Share

અમદાવાદના (Ahmedabad)સાબરમતી(Sabarmati)રિવરફ્રન્ટ આઇકોનીક પેડિસ્ટ્રીયન બ્રિજને(Pedestrian Bridge) દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) સ્વ. જનરલ બીપિન રાવતનું(Bipin Rawat)નામ આપીને તેઓને શ્રધ્ધાંજલિ આપવામાં આવે તેવી માંગ કોંગ્રેસના(Congress)કાઉન્સિલર ઇકબાલ શેખ દ્વારા કરવામાં આવી છે. આ આઇકોનિક પેડેસ્ટ્રીઅન  બ્રિજ દેશનો આ પ્રકારનો બ્રિજ છે.

સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ અને પૂર્વ ભાગને જોડશે. તેની પ્રેરણા પતંગ તેમજ ઉત્તરાયણની ઉજવણી પરથી લીધેલી છે. તેઆ ગ્લાસ ફુટ ઓવર બ્રિજ સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચે બનાવવામાં આવી રહ્યો છે. આ બ્રિજનું કામ ટૂંક સમયમાં કામ પૂર્ણ થવાનું છે.

તેમજ આ બ્રિજને દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) સ્વ. જનરલ બીપિન રાવતનું નામ આપવાની રજૂઆત કરતાં કાઉન્સિલર ઇકબાલ શેખે જણાવ્યું હતું કે ગત 8 ડિસેમ્બરના દિવસે તામિલનાડુના કુન્નુર ખાતે એક હેલિકોપ્ટર ક્રેસ દુર્ઘટનામાં જનરલ બિપિન રાવત, તેમના પત્ની સાથે અન્ય 10 દેશના પનોતા પુત્રો શહીદ થયા હતા. જનરલ બિપિન રાવત ઇન્ડિયન આર્મીના જનરલ હતા પછી તેઓને દેશના પ્રથમ સીડીએસ બનાવવામાં આવ્યા હતા.

દેશની સેવા બદલ તેઓને પરમ વિશિષ્ટ સેવા મેડલ, ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ, યુદ્ધ સેવા મેડલ, સેના મેડલ સહિતના અનેક એવોર્ડ મળ્યા હતા.

તેઓ યુદ્ધ રણનીતિમાં માહેર હતા. તેઓના મૃત્યુથી દેશને ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે જેથી તેઓના નામે સાબરમતી રિવરફ્રન્ટ પેડિસ્ટ્રીયન બ્રિજનું નામાભિધાન કરવામાં આવે તેવી અમારી માગણી છે. આ અંગે મ્યુનિ.ની સ્ટેન્ડીંગ કમિટી અને સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવે તે માટે ટૂંક સમયમાં આવેદન પત્ર આપવામાં આવશે.

આ પણ વાંચો : Surat: ખટોદરામાંથી સબસીડીવાળા નીમ કોટેડ યુરીયાના ગેરકાયદેસર જથ્થા સાથે બે આરોપીની ધરપકડ

આ પણ વાંચો :રાજ્યમાં વધતા કોરોના અને ઓમિક્રોન અંગે મુખ્યપ્રધાને યોજી ઉચ્ચ સ્તરીય બેઠક, જાણો શું થઈ ચર્ચા? 

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">