Breaking News: 50 કરોડના વ્યાજખોરી કેસ આવ્યો નવો વળાંક, બિલ્ડર ફરિયાદી જ નીકળ્યો આરોપી, રાકેશ શાહ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

Ahmedabad: અમદાવાદના ચકચારી 50 કરોડની વ્યાજખોરીના કેસમાં નવો વળાંક આવ્યો છે. વ્યાજખોરીની ફરિયાદ કરનાર ફરિયાદી બિલ્ડર ખુદ જ આરોપી નીકળ્યો છે. અશોક ઠક્કર નામના બિલ્ડરે આનંદનગર પોલીસ સ્ટેશનમાં બિલ્ડર રાકેશ શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Breaking News: 50 કરોડના વ્યાજખોરી કેસ આવ્યો નવો વળાંક, બિલ્ડર ફરિયાદી જ નીકળ્યો આરોપી, રાકેશ શાહ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Aug 01, 2023 | 12:13 AM

Ahmedabad: અમદાવાદના ચકચારી 50 કરોડની વ્યાજખોરીના કેસમાં નવો વળાંક આવ્યો છે. વ્યાજખોરીની ફરિયાદ કરનાર ફરિયાદી બિલ્ડર ખુદ જ આરોપી નીકળ્યો છે. અશોક ઠક્કર નામના બિલ્ડરે આનંદનગર પોલીસ સ્ટેશનમાં બિલ્ડર રાકેશ શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અશોક ઠક્કરે બિલ્ડર રાકેશ શાહ વિરુદ્ધ નોંધાવી 34 કરોડની ઠગાઈની ફરિયાદ

28 કરોડની પ્રોપર્ટી લઈને લોન કે કોઈ પણ પૈસા નહિ ચૂકવી ઠગાઇ આચરવામાં આવી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. રાકેશ શાહે દુબઈની એક ફર્મમાં પૈસા બ્લોક થયા તેને કાઢી આપવાનું કહી 6.5 કરોડ રૂપિયા મેળવ્યા હતા. રાકેશ શાહે 34 કરોડની ઠગાઇ આચરી હોવાની અશોક ઠક્કરે ફરિયાદ નોંધાની છે. બિલ્ડર અશોક ઠક્કરે તેના મિત્રની બે પ્રોપર્ટી રાકેશ શાહને આપી હતી. આરોપી રાકેશ શાહએ થોડા મહિના પહેલા 8 જેટલા લોકો વિરુદ્ધ 50 કરોડની વ્યાજખોરીની ફરિયાદ નોંધાવી હતી. 8 પૈકી બિલ્ડર અશોક ઠક્કરે પોતાની પ્રોપર્ટીના પૈસા નહિ ચૂકવી ઠગાઇ કરનાર રાકેશ શાહ વિરુદ્ધ ફરિયાદ કરી છે. જેમા આનંદનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી.

આ પણ વાંચો :  Ahmedabad: અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે જી.એસ મલિકે લીધો ચાર્જ, ગાર્ડ ઓફ ઓનર આપી કરાયુ સન્માન- જુઓ Photos

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">