AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : ખોખરા બ્રિજ ઉપર રેલવેએ 92 મીટરનો ઓપનવેવ ગર્ડર લોન્ચ કર્યો

ટ્રેનોના સંચાલનમાં ખલેલ પહોંચાડ્યા વગર લોન્ચ કરવામાં આવ્યું. આવા ગર્ડરની લોન્ચ કરતા પહેલાં અને તે દરમિયાન થવાવાળી  વિવિધ સમસ્યાઓનો સામનો કરી અને આ નોંધપાત્ર સિદ્ધિ સફળતાપૂર્વક અને અસરકારક રીતે પૂર્ણ કરવામાં આવી.

Ahmedabad : ખોખરા બ્રિજ ઉપર રેલવેએ 92 મીટરનો ઓપનવેવ ગર્ડર લોન્ચ કર્યો
Railway Launch Open Wave girder At Khokhara Bridge
Darshal Raval
| Edited By: | Updated on: Mar 04, 2022 | 7:20 PM
Share

પશ્ચિમ રેલવેના(Western Railway)  અમદાવાદ મંડળ દ્વારા ખોખરા બ્રિજ(Khokhra Bridge)  ઉપર 92 મીટરના ઓપન વેવ ગર્ડરનું (Open Wave Gider) સફળતાપૂર્વક કામ કરાયું. કોઈપણ અડચણ વિના અને સલામતી અને સાવચેતી સાથે કામ પૂર્ણ કરવામાં આવ્યું.ચીફ પ્રોજેક્ટ મેનેજર અમદાવાદ સંજય ગુપ્તાએ માહિતી આપતા જણાવ્યું કે, આ પશ્ચિમ રેલવેનો સૌથી મોટો ઓપનવેવ ગર્ડર (1045 મેટ્રિક ટન) ભારે અને 92 મીટર લાબું સિંગલ સ્પેન ગર્ડર છે જેને ફરીદાબાદ માં બનાવવામાં આવ્યું હતું. જેને ટ્રેનોના સંચાલનમાં ખલેલ પહોંચાડ્યા વગર લોન્ચ કરવામાં આવ્યું. આવા ગર્ડરની લોન્ચ કરતા પહેલાં અને તે દરમિયાન થવાવાળી  વિવિધ સમસ્યાઓનો સામનો કરી અને આ નોંધપાત્ર સિદ્ધિ સફળતાપૂર્વક અને અસરકારક રીતે પૂર્ણ કરવામાં આવી. આ એક સ્થળે લોન્ચ થનાર બે ગર્ડર માંથી પહેલું લોન્ચિંગ  છે  .

કામ દરમિયાન આ બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું

  1.  વગર નોઝ ના 18 મીટર ના કેન્ટીલીવરની સાથે ગર્ડરનું લોન્ચિંગ
  2. ગર્ડર લોન્ચિંગ માટે કામચલાઉ યોજના અને ડિઝાઇનની તૈયારી
  3. લોન્ચિંગ દરમિયાન અલાઇમેન્ટને મેન્ટેઇન કરવાની સાથે સાથે વિંચેજના પ્રોપર મુવમેન્ટ ની ખાતરી કરવી
  4. કેન્ટીલીવર વાળા ભાગ ને પાર કર્યા પછી પ્રથમ બ્રિજ નોડનું ઉતરાણ ખૂબ જ મુશ્કેલ હતું જે સફળતાપૂર્વક કરવામાં આવ્યું.
  5. વિંચેજની સમકાલીન મૂવમેન્ટને ધ્યાનમાં રાખીને, ગર્ડરને એક સમાન ગતિએ યોગ્ય રીતે લોન્ચ કરી શક્યા

06 થી 12 માર્ચ 2022 સુધી સાણંદ યાર્ડ સ્થિત રેલવે ક્રોસિંગ નં. 22 a બંધ રહેશે

અમદાવાદ મંડળના સાણંદ યાર્ડ સ્થિત (સાણંદ – કડી હાઇવે તરફ) રેલવે ક્રોસિંગ નં. 22A (કિમી 524/3-5) સમારકામ હેતુ તા. 06 માર્ચ 2022ના રોજ સવારે 08:00 વાગ્યાથી 12 માર્ચ 2022ના રોજ 18:30 વાગ્યા સુધી (કુલ 07 દિવસ) બંધ રહેશે.માર્ગ ઉપયોગકર્તા આ સમયગાળા દરમિયાન ખોડા ગામ સ્થિત રેલવે ક્રોસિંગ નં. 29 અને સચાના ગામ સ્થિત રેલવે ક્રોસિંગ નં. 37 નો ઉપયોગ કરી શકે છે.

આ પણ વાંચો : સુરત : ચકચારી પાંડેસરા કેસ, માતા-પુત્રી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો, આવતીકાલે સજા સંભળાવાશે

આ પણ વાંચો : MORBI : વાંકાનેરના રાજસાહેબ કેશરીદેવસિંહજી ઝાલાનો રાજતિલક વિધિ મહોત્સવ, સંતો-મહંતો, ક્ષત્રિય આગેવાનો જોડાયા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">