AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : ઇન્ટર કોલેજ ફેસ્ટ “બૌદ્ધિકા 2023” નું આયોજન, 50 કોલેજોના બે હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો

Ahmedabad : "શાંતિ બિઝનેસ સ્કૂલ" (એસબીએસ) દ્વારા આયોજીત ઇન્ટર કૉલેજ ફેસ્ટ "બૌદ્ધિકા 2023"માં 50થી વધુ કોલેજના સેંકડો વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો."

Ahmedabad : ઇન્ટર કોલેજ ફેસ્ટ બૌદ્ધિકા 2023 નું આયોજન, 50 કોલેજોના બે હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2023 | 2:46 PM
Share

Ahmedabad ની જાણીતી બિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ “શાંતિ બિઝનેસ સ્કૂલ” (એસ.બી.એસ) દ્વારા ઇન્ટર કૉલેજ ફેસ્ટ “બૌદ્ધિકા 2023” નું આયોજન કરવામાં આવ્યું હતું , આ બે દિવસીય કાર્યક્રમમા સમગ્ર ગુજરાતમાંથી વિવિધ વિદ્યાશાખાની 50 જેટલી કોલેજોના લગભગ 2000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. અમદાવાદના વધુ ન્યુઝ અહીં વાંચો.

બે દિવસ ચાલેલા “બૌદ્ધિકા 2023″માં અલગ અલગ 7 કેટેગરી “આર્ટ એન્ડ ક્રિએટીવિટી ઝોન, ફુડ એન્ડ ફન ઝોન, ઈન્ટેલેકચ્યુલ ઝોન, કલ્ચરલ ઝોન, સ્પોર્ટસ ઝોન, બિઝનેસ ઝોન, થ્રિલ ઝોન” રાખવામાં આવી હતી, જેમાં 28 થી જેટલા વિવિધ કાર્યક્રમ જેવા કે “બનાઓ ઉપયોગી, છબી, મટરગસ્તી, જ્ઞાનયુધ્ધ, અભિવ્યક્તિ, યુવામંચ, સરગમ, જલવા- ફેશન શો, આઓ ખેલે, બ્રાન્ડ કવીઝ માટેની સ્પર્ધા “આઓ પહેચાને ”, ફાયનાન્સિયલ પ્લાનિંગ માટે “સંમ્પતી”, યુથ પાર્લામેન્ટ “યુવા મંચ “, ફેઈસ પેન્ટિંગ માટે “રંગદે”, વાનગી સ્પર્ધા માટે ‘ઉસ્તાદ-એ -ઝાયકા’, ગ્રુપ ડાન્સ ” ઝનકાર” વગેરે નું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત સ્પર્ધાઓમાં ગુજરાતની વિવિધ કોલેજમાંથી આવેલા વિદ્યાર્થીઓએ પોતાની કલા, કૌશલ્ય, અને પ્રતિભાનો પરિચય આપી ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.

આ પ્રસંગે શાંતિ બિઝનેસ સ્કૂલના ડાયરેક્ટર ડૉ. નેહા શર્માએ જણાવ્યું હતું કે “આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા અને કૌશલ્ય પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે, તે તેમના આત્મવિશ્વાસમાં વધારો કરે છે અને તેમના વ્યક્તિત્વનો વિકાસ કરે છે.

જુઓ આ સમાચારનો વીડિયો :

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">