AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્સર પીડિતોની સેવા કરવા આ ઉદ્યોગપતિ દર મહિને કેન્સર હોસ્પિટલ ખાતે પહોંચી જાય છે, દર્દી અને તેમના પરીવાર સાથે ભજન-કિર્તન પણ કરે છે

અમદાવાદના નવનીતભાઈ મંગલભાઈ ઠક્કર કે જેઓ છેલ્લા આશરે 15 વર્ષથી અમદાવાદની અસારવા સિવિલ હોસ્પીટલમાં આવેલી કેન્સર હોસ્પીટલમાં દર્દીઓ માટે ભજન કિર્તન અને સેવાના કાર્યક્રમો કરે છે. નવનીતભાઈ આમ તો પ્લાસ્ટીકના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમનું કહેવું છે કે કેન્સર હોસ્પીટલના જ ડોક્ટર અને પદ્મશ્રી ડો.પંકજ શાહ તેમજ અન્ય લોકોના સંપર્કમાં આવતા તેમને પ્રેરણા થયેલી કે […]

કેન્સર પીડિતોની સેવા કરવા આ ઉદ્યોગપતિ દર મહિને કેન્સર હોસ્પિટલ ખાતે પહોંચી જાય છે, દર્દી અને તેમના પરીવાર સાથે ભજન-કિર્તન પણ કરે છે
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Apr 07, 2019 | 3:46 PM

અમદાવાદના નવનીતભાઈ મંગલભાઈ ઠક્કર કે જેઓ છેલ્લા આશરે 15 વર્ષથી અમદાવાદની અસારવા સિવિલ હોસ્પીટલમાં આવેલી કેન્સર હોસ્પીટલમાં દર્દીઓ માટે ભજન કિર્તન અને સેવાના કાર્યક્રમો કરે છે.

નવનીતભાઈ આમ તો પ્લાસ્ટીકના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમનું કહેવું છે કે કેન્સર હોસ્પીટલના જ ડોક્ટર અને પદ્મશ્રી ડો.પંકજ શાહ તેમજ અન્ય લોકોના સંપર્કમાં આવતા તેમને પ્રેરણા થયેલી કે પોતાને જરૂર પુરતું કમાઈ લીધા પછી જનસેવાના કામ ભક્તિના માધ્યમથી કરીશ. આશરે 15 વર્ષ પહેલાના ગુરૂવારે કેન્સર હોસ્પીટલમાં તેમણે ભજન-કિર્તન કેન્સરના દર્દીઓ સાથે બેસીને કર્યા. જેનાથી દર્દીઓને રાહત મળી અને માનસીક સાંત્વના મળી. ત્યારથી દર મહિનાને એક ગુરૂવારે નિયમીત રીતે નવનીતભાઈ તેમના સાથી અને મિત્રોની ટીમ સાથે કેન્સર હોસ્પીટલ જાય છે.

કેટલાક લોકોને વધુ કેમ કરડે છે મચ્છર?
બે વખત બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની ચૂકેલી અભિનેત્રી અરુણા ઈરાનીનો આવો છે પરિવાર
Vastu Tips: મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ કેમ ન વગાડવો જોઈએ?
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના પરિવાર વિશે જાણો
ખાલી પેટે કડવા લીમડાના પાન ખાવાથી કયા રોગો નિયંત્રિત થાય છે?
3 વખત લગ્ન અને 5 બાળકોના પિતા ડોનાલ્ડ ટ્રમ્પનો આવો છે પરિવાર

કેન્સરના દર્દીઓ તેમજ સંબંધીઓ સાથે બેસીની ભજન કિર્તન કરે છે. વધુમાં જરૂરીયાત મંદોને ફળ અને અન્ય વસ્તુઓનુ વિતરણ પણ કરે છે. નવનીતભાઈનું કહેવું છે કે દર્દીઓને દવા કરતા માનસીક શાંતીની જરૂર વધારે હોય છે ત્યારે અમને અને દર્દીઓને ભજન કિર્તનથી રાહત થાય છે તેથી અમે આ કામ કોઈપણ અપેક્ષા વગર કરીએ છીએ.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
પાલીતાણાની નદીઓમાં ઘોડાપૂર, રજાવળ નદીમાં કાર તણાઈ
પાલીતાણાની નદીઓમાં ઘોડાપૂર, રજાવળ નદીમાં કાર તણાઈ
ગુજરાતના 221 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ગઢડામાં 14 ઈંચ નોંધાયો
ગુજરાતના 221 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ગઢડામાં 14 ઈંચ નોંધાયો
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ભાવનગરના બુઢાણાથી પાલિતાણાને જોડતો કોઝવે ધોવાયો-
ભાવનગરના બુઢાણાથી પાલિતાણાને જોડતો કોઝવે ધોવાયો-
અમરેલીમાં પૂર: 25 ઘેટાં તણાયા, ભારે વરસાદથી નદીઓ છલકાઈ
અમરેલીમાં પૂર: 25 ઘેટાં તણાયા, ભારે વરસાદથી નદીઓ છલકાઈ
g clip-path="url(#clip0_868_265)">