AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફ્યૂલ કટ, એન્જિન બંધ, 270 લોકોના મોત માટે જવાબદાર કોણ? શું બંને ફ્યુલ સ્વિચ બંધ થવી શક્ય છે કે બદનામ બોઈંગને બચાવવા માટેનો કારસો છે આ તપાસ રિપોર્ટ?

અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની 171 ફ્લાઈટ ગયા મહિનાની 12 મી જૂને ક્રેશ થઈ ગઈ હતી અને આ પ્લેન ક્રેશમાં 270 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા. આ દુર્ઘટનાના બરાબર એક મહિના બાદ આ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે, જેમા પ્લેન ક્રેશ થવા માટેનું મુખ્ય કારણ એવુ આપવામાં આવ્યુ કે ફ્યુલ કટ થવાને કારણે પ્લેન ક્રેશ થઈ ગયુ. પ્લેનના બંને એન્જિનોની ફ્યૂલ સ્વિચ બંધ હતી અને ઈંધણ ન મળવાને કારણે પ્લેન ક્રેશ થઈ ગયુ.

ફ્યૂલ કટ, એન્જિન બંધ, 270 લોકોના મોત માટે જવાબદાર કોણ? શું બંને ફ્યુલ સ્વિચ બંધ થવી શક્ય છે કે બદનામ બોઈંગને બચાવવા માટેનો કારસો છે આ તપાસ રિપોર્ટ?
AI Image
| Updated on: Jul 22, 2025 | 3:43 PM
Share

અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટના અંગે બરાબર એક મહિના બાદ ઍરક્રાફ્ટ એક્સીડેન્ટ ઈન્વેસ્ટીગેશન બ્યૂરોએ 15 પન્નાનો રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં પ્રાથમિક તપાસમાં એવુ તારણ સામે આવ્યુ છે કે પ્લેનના બંને એન્જિન બંધ હોવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનાગ્રસ્ત પ્લેનનમાં બંને એન્જિનની ફ્યૂલ સ્વિચ બંધ હતી. જે બાદ પાયલોટના ધ્યાને આવતા તેને ચાલુ કરી અને બંને એન્જિનને ફરી શરૂ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ વિમાન બહુ ઓછી ઉંચાઈ પર હતુ, તેના જ કારણે એન્જિનોને ફરી ફ્યુલ મેળવવાનો સમય ન મળ્યો અને પ્લેન ક્રેશ થઈ ગયુ. હવે ઍર ઈન્ડિયાની આ પ્લેન દુર્ઘટનાને લઈને AAIB જે 15 પન્નાનો રિપોર્ટ આપ્યો છે. તેમા પ્લેન ક્રેશ થવાનું કારણ ફ્યૂલ કટ થવાથી એન્જિન બંધ થવાનુ બતાવ્યુ છે. રિપોર્ટના અનુસાર ટેકઓફ ના તુરંત બાદ એક-એક કરીને બંને ફ્યૂલ સ્વિચ બંધ થઈ ગઈ. આ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">