Ahmedabad: 3 મહિના બાદ AMTS અને BRTS સેવાનો શહેરીજનોએ લીધો લાભ, જાણો પહેલા દિવસે કેટલી થઈ કમાણી?

AMTS-BRTS બસોમાં 50 ટકા મુસાફરોને જ બેસાડવામાં આવશે. શહેરમાં સીટી બસ સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી જ ચાલું રહેશે. હાલ 50 ટકા બસો જ ચાલુ કરવામાં આવશે.

Ahmedabad: 3 મહિના બાદ AMTS અને BRTS સેવાનો શહેરીજનોએ લીધો લાભ, જાણો પહેલા દિવસે કેટલી થઈ કમાણી?
Ahmedabad : ત્રણ મહિના બાદ AMTS અને BRTS શરૂ
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jun 07, 2021 | 11:51 PM

Ahmedabad: શહેરમાં કોરોનાનો કહેર ઘટતા AMTS-BRTS બસ ફરી ચલાવવાનો નિર્ણય કર્યો હતો. શનિવારે બસ ફરી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. છેલ્લા 3 મહિનાથી વધુ સમયથી બસનું સંચાલન બંધ હતું. ત્યારે આજથી AMTS-BRTS બસ ફરી શરૂ થઈ હતી. બસને પહેલા સૅનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ત્રણ મહિના બાદ શરૂ થયેલી AMTS , BRTSના આવકના આંકડાની વાત કરીએ તો પહેલા દિવસે AMTSને રૂપિયા 3.45 લાખ આવક થઈ છે. જ્યારે BRTSને રૂપિયા 3.57 લાખ આવક થઈ છે. AMTSમાં 300 બસમાં 44,731 મુસાફરોએ મુસાફરી કરતા રૂપિયા 3.45 લાખ આવક થઈ છે, જ્યારે જ્યારે BRTSમાં 28,263 મુસાફરોએ મુસાફરી કરતા રૂપિયા 3.57 લાખ આવક થઈ છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

AMTS-BRTS બસોમાં 50 ટકા મુસાફરોને જ બેસાડવામાં આવશે. શહેરમાં સીટી બસ સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી જ ચાલું રહેશે. હાલ 50 ટકા બસો જ ચાલુ કરવામાં આવશે. બસોને સેનિટાઈઝ સહિતની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી.

વેપાર ધંધા શરૂ થતાં લોકોને પરિવહનના સાધનની જરૂર હોવાથી AMTS-BRTS ચાલુ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે જ મુસાફરોએ પણ મુસાફરી દરમિયાન કોરોના ગાઈડલાઈનનું પાલન કરવુ પડશે. બસના કર્મચારી નિયમ ભંગ કરશે તો 200 રૂપિયા દંડ કરવામાં આવશે તો બીજી તરફ મુસાફરોને નક્કી કરેલ સ્ટેશનની જ ટિકિટ આપવામાં આવશે.

કોરોના પહેલા AMTSમાં અંદાજે 5 લાખ લોકો મુસાફરી કરતા હતા. તેથી AMTSની રોજની આવક 25 લાખની આસપાસ થતી હતી. કોરોના મહામારી શરૂ થતા મુસાફરોની સંખ્યામાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. તેથી અઢી લાખ લોકો જ બસનો ઉપયોગ કરતા હતા.

AMTSને આશરે 12 કરોડ જ્યારે BRTSને 9 કરોડની આસપાસ નુકસાન થયું છે. સાથે જ કોન્ટ્રાક્ટ પર કામ કરતા ડ્રાઈવર્સ અને કંડકટર્સની રોજગારી ઉપર પણ અસર થઈ છે. જે સરકારે રાજયના તમામ શહેરોમાં પચાસ ટકા ક્ષમતા સાથે શહેરીબસ સેવા શરૂ કરવા ગાઈડલાઈન આપી દીધી છે.

આ પણ વાંચો : Rajkot: ભુતવડની સરસ્વતી વિદ્યાપીઠમાં મંજૂરી વગર પરીક્ષા યોજાઈ, મેસેજ દ્વારા વિદ્યાર્થીઓને જાણ કરી સંસ્થાએ પરીક્ષા માટે બોલાવ્યા

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">