Ahmedabad: અમરાઇવાડીમાં દાયકા પૂર્વે થયેલી હત્યા કેસના નાસતા ફરતા આરોપીની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક દાયકા બાદ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલીને આરોપીની ધરપકડ કરી છે. જેમાં સમગ્ર કેસની વિગત મુજબ 10 વર્ષ પૂર્વે પોતાની પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા રાખી પતિએ હત્યા કરી.જે આધેડ અવસ્થામાં હત્યા કરનાર આરોપી વૃદ્ધાવસ્થામાં ઝડપાયો છે. આ લાચાર વૃદ્ધએ આધેડ અવસ્થામાં પોતાની પત્ની હત્યા કરી ફરાર થઈ ગયો હતો.

Ahmedabad: અમરાઇવાડીમાં દાયકા પૂર્વે થયેલી હત્યા કેસના નાસતા ફરતા આરોપીની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી
Ahmedabad Crime Branch Arrest Murder Accused
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Feb 03, 2023 | 6:06 PM

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક દાયકા બાદ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલીને આરોપીની ધરપકડ કરી છે. જેમાં સમગ્ર કેસની વિગત મુજબ 10 વર્ષ પૂર્વે પોતાની પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા રાખી પતિએ હત્યા કરી.જે આધેડ અવસ્થામાં હત્યા કરનાર આરોપી વૃદ્ધાવસ્થામાં ઝડપાયો છે. આ લાચાર વૃદ્ધએ આધેડ અવસ્થામાં પોતાની પત્ની હત્યા કરી ફરાર થઈ ગયો હતો.10 વર્ષ બાદ આ હત્યારો પતિ પોલીસની પકડમાં આવ્યો છે. આ ઘટનાની વિગતે વાત કરીએ તો વર્ષ 2013માં અમરાઈવાડીમાં હત્યાનો ગુનો નોંધાયો હતો.

ચારિત્ર્યની શંકા રાખીને એલ્યુમિનિયમ દસ્તાથી માથાના ભાગે મારી હત્યા કરી હતી

જેમાં પતિ ભીમસિંગ પાટીલએ પત્ની ધનકોર પર ચારિત્ર્યની શંકા રાખીને એલ્યુમિનિયમ દસ્તાથી માથાના ભાગે મારી હત્યા કરી હતી.જેની બાદ આરોપી પતિ મધ્યપ્રદેશ ભાગી ગયો હતો.10 વર્ષ બાદ ક્રાઇમ બ્રાંચને એક માહિતી મળી હતી કે તે મહારાષ્ટ્રની એક હોટલમાં હેલ્પર તરીકે કામ કરે છે જેના આધારે ક્રાઇમ બ્રાંચે મહારાષ્ટ્ર નજીક આવેલ જલગાવ વિસ્તારમાં ક્રિષ્ના હોટલમાંથી તેની ધરપકડ કરી છે.

10 વર્ષ જૂની હત્યાના ગુનાનો ભેદ ઉકેલી દીધો

ક્રાઇમ બ્રાંચની ગિરફતમાં રહેલ ભીમસિંગ પાટીલ પત્ની હત્યા કર્યા બાદ મધ્યપ્રદેશ,ખંડવા, ઇન્દોર અને મહારાષ્ટ્રના જલગાવ વિસ્તારમાં આવેલ અલગ અલગ હોટલમાં હેલ્પર તરીકે કામ કરતો હતો..જોકે વૃદ્ધ ભીમસિંગ પાટીલ પોતાની પત્ની હત્યા ચારિત્ર્ય શંકા લઈ કરી હોવાનું કબૂલાત કર્યું છે સાથે જ હત્યાનો અફસોસ પણ થઈ રહ્યો છે..નોંધનીય છે કે આ હત્યામાં આરોપીના પુત્રએ તેના પિતા ભીમસિંગ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી.હાલ ક્રાઇમ બ્રાંચે 10 વર્ષ જૂની હત્યાના ગુનાનો ભેદ ઉકેલી દીધો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કહેવાય છે કે ગુનેગાર ગમે તેટલો સાતિર હોય પણ પોલીસ તેને શોધી જ કાઢે છે તેવી જ રીતે 10 વર્ષે બાદ હત્યાનો આરોપી પકડાયો છે..હાલ ક્રાઇમ બ્રાંચે વૃદ્ધ આરોપી પકડી અમરાઇવાડી પોલીસ સોંપ્યો છે.

આ પણ વાંચો : Gujarat weather: આજે રાત્રે આ શહેરોનું તાપમાન જશે નીચું, પાટણ, મોરબી અને મહેસાણા વાસીઓ માણી શકશે ઠંડીમાં ગરમાગરમ કાવો પીવાની મજા

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">