Ahmedabad : 11 વર્ષના 2 જૈન દીક્ષાર્થી મુમુક્ષુઓએ ફાયર સર્વિસનું ગૌરવ વધાર્યું

બંને દિક્ષાર્થીઓએ(Jain initiates) ફાયર સર્વિસની વિવિધ કામગીરીની માહીતી મેળવી હતી. આ બંન્ને દિક્ષાર્થીઓની ઈચ્છા મુજબ તેઓને ફાયર સર્વિસના ફાયર ફાયટરમાં બેસાડી ફેરવીને ગૌરવપૂર્ણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

Ahmedabad : 11 વર્ષના 2 જૈન દીક્ષાર્થી મુમુક્ષુઓએ ફાયર સર્વિસનું ગૌરવ વધાર્યું
Ahmedabad: 11-year-old Jain initiates have increased the pride of fire service
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Apr 13, 2022 | 7:18 PM

Ahmedabad : બાળ દિક્ષાર્થીઓએ (Child initiator) સંસાર ત્યાગોત્સવ પહેલા અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના નવરંગપુરા ફાયર સ્ટેશનની (Fire station) મુલાકાત કરી, ફાયરના કર્મચારીઓની નિસ્વાર્થ સેવા બદલ સમગ્ર ફાયર સર્વિસને સન્માનિત કરવાનો લાગણીસભર કાર્યક્રમ યોજાયો.માત્ર 11 વર્ષની ઉંમરના બાળકોએ સંસાર ત્યાગ કરી દિક્ષા (Jain initiates ) લેવાનું નક્કી કર્યા બાદ , પોતાના સાંસારિક જીવનને છોડતા પહેલા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસની પોતાના જાનના જોખમે, લોકોના જાનમાલનું રક્ષણ કરવાની નિસ્વાર્થ, બાહોશ, સાહસિકતાભરી, કર્તવ્યપરાયણ, ફરજનિષ્ઠાભરી શ્રેષ્ઠ ઉત્તમ ફરજોથી પ્રેરાઈને ફાયર સર્વિસના બહાદુર, સાહસિક કર્મચારીઓને મળવાની અને કદર સાથે આદરભાવથી મીઠાઈ ખવડાવી નવરંગપુરા ફાયર સ્ટેશનની મુલાકાત કરી ફાયરબ્રિગેડના જવાનોની કર્તવ્ય નિષ્ઠાની કદર કરી હતી. અને પોતાના વિચારો રજુ કર્યા હતા, સાથે સાથે ફાયર સર્વિસની વિવિધ કામગીરીની માહીતી મેળવી હતી. આ બંન્ને દિક્ષાર્થીઓની ઈચ્છા મુજબ તેઓને ફાયર સર્વિસના ફાયર ફાયટરમાં બેસાડી ફેરવીને ગૌરવપૂર્ણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

નવરંગપુરા ફાયર સ્ટેશનના કર્મચારીઓ વતીથી ફાયરમેન અંકિત ભાઈ એન.પટેલ દ્વારા ઈચ્છા વ્યક્ત કરવામાં આવેલ કે , જ્યારે આ બંન્ને દિક્ષાર્થીઓ સંપૂર્ણ દિક્ષા લઈ લીધા બાદ, જ્યારે પણ નવરંગપુરા ફાયર સ્ટેશન આગળથી વિચરણ કરતા હોય ત્યારે નવરંગપુરા ફાયર સ્ટેશન ખાતેની પધરામણી સ્વીકારી ફાયર સર્વિસના જવાનો તથા તેમના કુટુંબીજનોને આર્શિવચન આપવા કરેલ વિનંતીનો સહર્ષ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.

એક ધાર્મિક ઘટનામાં ફાયર સર્વિસની નિસ્વાર્થ, સાહસિક, જીવદયા પૂર્ણ, પોતાના જાનના જોખમે , લોકોના જાનમાલના રક્ષણ કરવાની આ ઉમદા કામગીરી કદર આ પ્રકારે સૌ પ્રથમવાર સન્માન કરવામાં આવતા સમગ્ર ફાયર સર્વિસના ગૌરવ વધારવાની સૌ પ્રથમવાર બનેલ ઘટના બદલ અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનો સમગ્ર કર્મચારીઓ ગદગદિત થઈ ગયા હતા. અને એ બે દિક્ષાર્થીઓનો અંત:કરણથી આભાર વ્યક્ત કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ પણ વાંચો :NBCC JE Recruitment 2022: જુનિયર એન્જિનિયરની જગ્યા માટે અરજી કરવાની આવતીકાલે છેલ્લી તારીખ, અહીં કરો અરજી

આ પણ વાંચો :Gandhinagar: રાજ્યમાં પીવાના પાણીની તકલીફ ન પડે તેવી સરકારની તૈયારી, ગ્રામ્ય વિસ્તાર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">