ગુજરાતમાં દિવાળી અને નવા વર્ષને લઈ ઇમરજન્સી કેસમાં થયેલા વધારા સામે 108ની સરાહનીય કામગીરી

ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે લોકોને સારી સુવિધા પૂરી પાડવા અનેક યોજના શરૂ કરી છે. 108 ની સુવિધા એ આ તમામ સુવિધાઓમાની એક છે. હાલમાં દિવાળી દરમ્યાન અને ખાસ કરીને નવા વર્ષમાં અનેક ઈમરજન્સી કેસમાં વધારો થયો છે. મળતી માહિતી પ્રમાણે નવા વર્ષે 4475 કેસ મળ્યા હતા. જે સામાન્ય દિવસમાં 3961 કેસ મળતા હોય છે જે 12.97% વધારે છે.

ગુજરાતમાં દિવાળી અને નવા વર્ષને લઈ ઇમરજન્સી કેસમાં થયેલા વધારા સામે 108ની સરાહનીય કામગીરી
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Nov 15, 2023 | 6:10 PM

આ વર્ષે દિવાળી પર્વ સાથે નવા વર્ષ દરમ્યાન ઇમરજન્સી કેસમાં વધારો જોવા મળ્યો છે. આ વર્ષે દિવાળી પર્વ પર રાજ્યમાં 2 ટકા જેટલા કેસમાં વધારો રહ્યો હતો. જેની સામે નવા વર્ષે 13 ટકા જેટલા ઇમરજન્સી કેસમાં વધારો નોંધાયો છે. મળતી માહિતી પ્રમાણે નવા વર્ષે 4475 કેસ મળ્યા હતા. જે સામાન્ય દિવસમાં 3961 કેસ મળતા હોય છે જે 12.97% વધારે છે.

ટ્રોમા વ્હીક્યુલર (રોડ અકસ્માતો)

સામાન્ય દિવસોના સામે 938 કેસ વધુ એટલે કે +117.63% કેસ વધુ અને ટ્રોમા નોન-વ્હીક્યુલર 512 કેસ એટલે +36.92% કેસ વધુ મળ્યા. જે સામાન્ય દિવસમાં 431 અને 374 કેસ હોય છે. તો શારીરિક હુમલા માટે ટ્રોમા નોન – વ્હીક્યુલર મેજર ઈમરજન્સી 230 કેસ જે +78.20% વધુ, ફોલ ડાઉન 207 જે +15.81% વધુ કેસ અને બર્ન્સ કેસ 17 જે + 155% વધુ કેસ હતા. જે સામાન્ય દિવસમાં 129, 179 અને 7 કેસ હોય છે. અને તેમાં પણ શહેર કરતા જિલ્લામાં વધુ ઇમરજન્સી જોવા મળી હતી.

ક્યાં જીલ્લામાં કેટલા બર્ન્સ કેસ રહ્યા ?

  • દાહોદ (207)
  • ભાવનગર (193)
  • વલસાડ (168)
  • બનાસકાંઠા (124)
  • ખેડા (119)
  • ગાંધીનગર, નવસારી, તાપી (118-દરેક)
  • ભરૂચ (104)

આ સાથે અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગરમાંથી દરેક જિલ્લામાં 2 EM અને ભરૂચ, બોટાદ, દાહોદ, જૂનાગઢ, મહેસાણા, નવસારી અને રાજકોટમાં પ્રત્યેક 1 EM સાથે બર્ન્સ કેસો પ્રાપ્ત થયા હતા.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ટ્રોમા વ્હીકલ મેજર EMs અને તે જિલ્લામાં વધારો જોવા મળ્યો હતો જ્યાં EMs 25 થી વધુ હતા અને સામાન્ય દિવસોની સરખામણીમાં 20% થી વધુનો વધારો અમદાવાદ 121, સુરત 64, મહેસાણા 46, ભાવનગર 43, કચ્છ 38, વલસાડ 38, પંચમહાલ 36, અને નવસારી, ખેડા, બનાસકાંઠામાં (દરેક 35), ગાંધીનગર 30, અરવલ્લી 27 જેટલા કેઓ એસએમે આવ્યા છે.

ટ્રોમા નોન-વ્હીક્યુલર – શારીરિક હુમલો EMs જ્યાં 5 થી વધુ EMs અને 20% થી વધુનો વધારો જિલ્લાઓમાં છે. જેની વિગત જોઈએ તો અમદાવાદ 45, દાહોદ 16, વડોદરા 13, રાજકોટ 12, ભાવનગર 12 , પંચમહાલ 10, અને અમરેલી, મહેસાણા, મહિસાગર, ગીરસોમનાથ પ્રત્યેકમાં 8 EMs છે, ગાંધીનગર અને ખેડામાં 7 EMs છે, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં 6 EMs છે.

આ પણ વાંચો : અમદાવાદમાં પૂરપાટ કાર દોડાવી કિશોરને અડફેટે લીધો, બેફામ ગતિએ વાહન હંકારતા અકસ્માત

ટ્રોમા નોન-વ્હીક્યુલર – ફોલ ડાઉન કેસો જ્યાં 5 થી વધુ EMs અને % 20% થી વધુ વધારોએ જિલ્લાઓમાં છે – વડોદરા 16, બનાસકાંઠા 12, દાહોદ 11, ગાંધીનગર 8, નવસારી 7, વલસાડ 7, અરવલ્લી 6, મોરબી 6 જેટલા કેસ સામે આવ્યા છે. મહત્વની વાત એ છે કે 6PM થી 8PM વચ્ચે ટાઇમસ્લોટ મુજબ સૌથી વધુ EMs પ્રાપ્ત થયા જે 6 થી 7 PM માં 284 અને 7 થી 8 PM માં 291 હતા.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">