અમદાવાદમાં 20 દિવસમાં કોરોનાના 178 કેસ, કોર્પોરેશને ત્રીજી લહેરને રોકવા કવાયત હાથ ધરી

અમદાવાદ મહાનગરપાલિકા બીજો ડોઝ લેનારા લોકો માટે ડોર ટુ ડોર વેકસીનેશનની શરૂઆત કરી છે. તેમજ રજીસ્ટટ કરેલા લોકોને આરોગ્ય વર્કર દ્વારા ઘરે જ વેક્સિન આપવામાં આવી રહી છે.

અમદાવાદમાં 20 દિવસમાં કોરોનાના 178 કેસ, કોર્પોરેશને ત્રીજી લહેરને રોકવા કવાયત હાથ ધરી
Ahmedabad Vaccination (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 5:55 PM

અમદાવાદ (Ahmedabad)  મહાનગરપાલિકાએ કોરોનાની (Corona) ત્રીજી લહેરને(Third Wave)  રોકવા માટે કવાયત હાથ ધરી છે. જેમાં શહેરમાં 20 દિવસમાં કોરોનાના 178 કેસ નોંધાયા છે. તેમજ અમદાવાદ શહેરના પ્રથમ ડોઝના કોરોના વેકસીનેશનનો 100 ટકા લક્ષ્યાંક પૂર્ણ થઇ ચૂકયો છે. જયારે બે ડોઝ લીધેલા લોકોની સંખ્યા 55 ટકા જ છે.

ડોર ટુ ડોર વેકસીનેશનની શરૂઆત

જેના પગલે મહાનગરપાલિકા બીજો ડોઝ લેનારા લોકો માટે ડોર ટુ ડોર વેકસીનેશનની શરૂઆત કરી છે. તેમજ રજીસ્ટટ કરેલા લોકોને આરોગ્ય વર્કર દ્વારા ઘરે જ વેક્સિન આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કોવિન એપ રજીસ્ટર મોબાઈલ નંબર પરથી બીજો ડોઝ બાકી હોય તેવા લોકોનો સંપર્ક પણ કરવામાં આવી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

લોકોને રસીનો બીજો ડોઝ લેવાનો બાકી

બીજી લહેરમાં કોરોના જેટલો ઘાતક હતો તેની સરખામણીએ હાલના સંજોગોમાં તેનું જોર ઘટ્યું છે. અમદાવાદમાં હજુ 9.30 લાખ લોકોને રસીનો બીજો ડોઝ લેવાનો બાકી છે. તેમજ રસીમાં કોઈ બાકી ન રહી જાય તે માટે મ્યુનિસિપલની આરોગ્યની ટીમ ઘરે-ઘરે જઈને વેક્સિન આપવાની ઝૂંબેશ ચલાવી રહી છે.

જ્યારે ક્રિટિકલ કેર એક્સપર્ટ તબીબના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં બીજી લહેર પછી જે રીતે રસીકરણનું અભિયાન પૂરજોશમાં ચાલ્યું તેના કારણે એવું સાબિત થયું છે કે વેક્સિન લીધેલા કોરોના દર્દીઓને ગંભીર કોરોનાની ગંભીર અસરો નથી થઈ સાથે જ અત્યાર સુધીના કેસમાં ઓક્સિજન લેવો પડે તેવી શક્યતાઓ ઉભી નથી થઈ.

કોરોના વેક્સિન  સર્ટિફિકેટ વિના પ્રવેશ બંધ

આ ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકા 100 ટકા લોકો કોરોના વેક્સિનનો બીજો ડોઝ લે માટે અલગ અલગ પ્રકારના પ્રતિબંધો પણ મુકવામાં આવ્યા છે. જેમાં બીઆરટીએસ, એએમસી ઓફિસ, સિટી સિવિક સેન્ટર, બગીચા સહિતના મહાનગરપાલિકાની સત્તામાં આવેલા સ્થળો પર કોરોના વેક્સિન  સર્ટિફિકેટ વિના પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત મહાનગરપાલિકાએ કોરોનાના કેસોમાં વધારો ના થાય તે માટે પણ કોર્પોરેશનના હેલ્થ સેન્ટર પર દવા લેવા આવતા દર્દીઓનો કોરોના ટેસ્ટ પણ ફરજિયાત કરવામાં આવ્યો છે. જેના પગલે કોરોનાની વહેલી ઓળખ થઇ શકે અને તેનો ફેલાવો પણ અટકી શકે.

આ પણ વાંચો : ગુજરાત સરકારની મોટી પહેલ, સ્માર્ટફોન ખરીદવા માટે ખેડૂતોને મળશે 10 ટકા સબસીડી

આ પણ વાંચો : GUJARAT : રાજ્યમાં સોમવાર 22 નવેમ્બરથી શરૂ થશે ધોરણ-1 થી 5ના ઓફલાઈન વર્ગો

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">