કોરોનાના વધતા સંક્રમણને પગલે અમદાવાદમાં આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી, ભીડભાડવાળી દુકાનોને બંધ કરાવાઇ

લોકોએ કોરોનાને હળવાશથી લેતાં હવે આરોગ્ય વિભાગે કડકાઈ દાખવવી પડી છે. કોવિડ-19ની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતા તંત્રએ ઝપાટાભેર પાણીપૂરીની લારીઓથી માંડીને અમદાવાદના એસ.જી હાઈવે પર આવેલા બર્ગર કિંગને પણ સીલ કરી દિધું છે. AMCની ટીમે ચાની કિટલી, પાનના ગલ્લા, હોટલ, રેસ્ટોરન્ટ, સેન્ડવીચ સેન્ટર પર ભીડ દેખાય તે તમામને બંધ કરાવવાનું શરૂ કર્યુ છે. કારણ કે અમદાવાદમાં […]

કોરોનાના વધતા સંક્રમણને પગલે અમદાવાદમાં આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી, ભીડભાડવાળી દુકાનોને બંધ કરાવાઇ
Follow Us:
| Updated on: Nov 18, 2020 | 11:31 PM

લોકોએ કોરોનાને હળવાશથી લેતાં હવે આરોગ્ય વિભાગે કડકાઈ દાખવવી પડી છે. કોવિડ-19ની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતા તંત્રએ ઝપાટાભેર પાણીપૂરીની લારીઓથી માંડીને અમદાવાદના એસ.જી હાઈવે પર આવેલા બર્ગર કિંગને પણ સીલ કરી દિધું છે. AMCની ટીમે ચાની કિટલી, પાનના ગલ્લા, હોટલ, રેસ્ટોરન્ટ, સેન્ડવીચ સેન્ટર પર ભીડ દેખાય તે તમામને બંધ કરાવવાનું શરૂ કર્યુ છે. કારણ કે અમદાવાદમાં લોકોએ બેફામ બનીને ખરીદીમાં, દુકાનમાં, જમવાની હોટેલ, લારી ગલ્લાઓ પર ભીડ જમાવતાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. પાછલા 24 કલાકમાં જ અમદાવાદમાં 220 કેસ નોંધાયા છે.પરિણામે ન છૂટકે તંત્રએ વધતી ભીડ અને સંક્રમણને કાબૂમાં લેવા કડકાઈ દાખવવાની ફરજ પડી છે.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">