AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માવઠાને કારણે થયેલ પાક નુકસાનીના સરવે અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે આપી આ પ્રતિક્રિયા- Video

રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ઉભા પાકને ભારે નુકસાન થયુ છે. અનેક જિલ્લાઓમા ઉનાળુ પાકને મોટુ નુકસાન થયુ હોવાની ધરતીપુત્રોની રાવ છે. માવઠાએ ખેડૂતોની કાળી મજૂરી પર પાણી ફેરવી દીધુ છે અને હાથમાં આવેલ કોળિયો છીનવાઈ ગયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2025 | 7:57 PM
Share

રાજ્યમાં આવેલા માવઠાએ ખેડૂતોની દશા બગાડી નાખી છે. રાજ્યમાં માવઠાને કારણે ખેડૂતોને મોટુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોને ઉનાળુ પાકમાં ભારે નુકસાન થયુ હોવાની ફરિયાદો અનેક જિલ્લામાંથી સામે આવી છે. હાલ માવઠાને કારણે થયેલ પાક નુકસાનીનો સરવે કરવા માટે ખેતીવાડી વિભાગને સર્વે કરવા માટે સૂચના આપવામાં આવી છે. ખેતીવાડી વિભાગના અહેવાલ બદ સરકાર કામગીરી કરશે. કૃષિમંત્રી રાઘવજી પટેલના જણાવ્યા અનુસાર વાવાઝોડાની આગાહીને પગલે માછીમારોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોને પણ માલ ખરાબ ન થાય તે માટે સાવચેતીના પગલા ભરવા માટે અપીલ કરવામાં આવી છે.

છેલ્લા 15 દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તાર કમોસમી વરસાદનો માર સહન કરી રહ્યા હતા. જેના કારણે ખેડૂતોના ખેતરમાં રહેલા ઉભા પાકથી લઈ તૈયાર થયેલા પાકને મોટું નુકસાન થયું છે. કેટલાક ખેતરો તો ખેદાન મેદાન થઈ ગયા હતા. અડદ, મગ, કેરી, ડાંગર, ઉનાળું બાજરી સહિતના પાકને મોટું નુકસાન થયું છે.

Breaking News: 32 વર્ષ બાદ ગુજરાતમાં દેખાયો વાઘ, દાહોદમાં વાઘના દેખાવાની IFS અધિકારી સુસન્તા નંદાએ કરી પુષ્ટિ- જુઓ Video– આ પણ વાંચો

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">