AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માવઠાને કારણે થયેલ પાક નુકસાનીના સરવે અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે આપી આ પ્રતિક્રિયા- Video

રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ઉભા પાકને ભારે નુકસાન થયુ છે. અનેક જિલ્લાઓમા ઉનાળુ પાકને મોટુ નુકસાન થયુ હોવાની ધરતીપુત્રોની રાવ છે. માવઠાએ ખેડૂતોની કાળી મજૂરી પર પાણી ફેરવી દીધુ છે અને હાથમાં આવેલ કોળિયો છીનવાઈ ગયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2025 | 7:57 PM

રાજ્યમાં આવેલા માવઠાએ ખેડૂતોની દશા બગાડી નાખી છે. રાજ્યમાં માવઠાને કારણે ખેડૂતોને મોટુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોને ઉનાળુ પાકમાં ભારે નુકસાન થયુ હોવાની ફરિયાદો અનેક જિલ્લામાંથી સામે આવી છે. હાલ માવઠાને કારણે થયેલ પાક નુકસાનીનો સરવે કરવા માટે ખેતીવાડી વિભાગને સર્વે કરવા માટે સૂચના આપવામાં આવી છે. ખેતીવાડી વિભાગના અહેવાલ બદ સરકાર કામગીરી કરશે. કૃષિમંત્રી રાઘવજી પટેલના જણાવ્યા અનુસાર વાવાઝોડાની આગાહીને પગલે માછીમારોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોને પણ માલ ખરાબ ન થાય તે માટે સાવચેતીના પગલા ભરવા માટે અપીલ કરવામાં આવી છે.

છેલ્લા 15 દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તાર કમોસમી વરસાદનો માર સહન કરી રહ્યા હતા. જેના કારણે ખેડૂતોના ખેતરમાં રહેલા ઉભા પાકથી લઈ તૈયાર થયેલા પાકને મોટું નુકસાન થયું છે. કેટલાક ખેતરો તો ખેદાન મેદાન થઈ ગયા હતા. અડદ, મગ, કેરી, ડાંગર, ઉનાળું બાજરી સહિતના પાકને મોટું નુકસાન થયું છે.

Breaking News: 32 વર્ષ બાદ ગુજરાતમાં દેખાયો વાઘ, દાહોદમાં વાઘના દેખાવાની IFS અધિકારી સુસન્તા નંદાએ કરી પુષ્ટિ- જુઓ Video– આ પણ વાંચો

માન્ચેસ્ટરમાં 35 વર્ષથી કોઈ ભારતીય સદી ફટકારી શક્યો નથી, જાણો કોણે ફટકારી છે સદી
પતિને આપ્યા છૂટાછેડા, ફ્લોપ કરિયર બાદ મિસ વર્લ્ડ યુક્તા મુખીએ છોડી દીધું બોલીવુડ.. જણાવ્યું કારણ
શું તમે પણ પરસેવાની દુર્ગંધથી પરેશાન છો? તો અજમાવી જુઓ આ 7 ઉપાયો
TV ની ટોપ પેઈડ ગ્લેમર એક્ટ્રેસ શ્વેતા તિવારી છે કરોડોની માલકિન, જુઓ Photos
આ બધું ChatGPT સાથે શેર કરશો નહીં, નહિતર...
Travel Tips: આ છે દુનિયાના 8 સુંદર દેશ, જ્યાં ફરવા માટે ભારતીયોને વીઝાની જરૂર નથી
રાજકોટના લોકમેળા માટે રાઇડ્સના RCC ફાઉન્ડેશનના નિયમોમાં મળી છૂટછાટ
રાજકોટના લોકમેળા માટે રાઇડ્સના RCC ફાઉન્ડેશનના નિયમોમાં મળી છૂટછાટ
સાબર ડેરીએ ભાવફેરની કરી નવી જાહેરાત, પ્રતિ કિલો ફેટ 35 વધારી 995 આપશે
સાબર ડેરીએ ભાવફેરની કરી નવી જાહેરાત, પ્રતિ કિલો ફેટ 35 વધારી 995 આપશે
ગાંધીનગરમાં મહિલા પોલીસકર્મી પર માથાફરેલા શખ્સે કર્યો એસિડ એટેક- Video
ગાંધીનગરમાં મહિલા પોલીસકર્મી પર માથાફરેલા શખ્સે કર્યો એસિડ એટેક- Video
અમદાવાદના ઘાટલોડિયામાં ડોમિનોઝ પિત્ઝાનું એકમ કરાયું સીલ
અમદાવાદના ઘાટલોડિયામાં ડોમિનોઝ પિત્ઝાનું એકમ કરાયું સીલ
કઈ રાશિના લોકોને જીવનસાથી સાથે વિવાદ થઈ શકે ! જુઓ Video
કઈ રાશિના લોકોને જીવનસાથી સાથે વિવાદ થઈ શકે ! જુઓ Video
આજનું હવામાન : વરસાદે વિરામ લેતા ગરમીમાં થશે વધારો
આજનું હવામાન : વરસાદે વિરામ લેતા ગરમીમાં થશે વધારો
Breaking News: અમિત ચાવડા બન્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ
Breaking News: અમિત ચાવડા બન્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ
જામનગર: જોડિયાથી જાંબુડા પાટિયા રોડ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ
જામનગર: જોડિયાથી જાંબુડા પાટિયા રોડ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ
કુંભારવાડા અંડરપાસનું સત્વરે સમારકામ નહી થાય તો સર્જાશે મોટી દુર્ઘટના
કુંભારવાડા અંડરપાસનું સત્વરે સમારકામ નહી થાય તો સર્જાશે મોટી દુર્ઘટના
ભાવનગરમાં રસ્તા પર અડીંગો જમાવીને બેસતા ઢોરોના કારણે વધ્યા અકસ્માતો
ભાવનગરમાં રસ્તા પર અડીંગો જમાવીને બેસતા ઢોરોના કારણે વધ્યા અકસ્માતો
g clip-path="url(#clip0_868_265)">