Surendranagar: કલેક્ટરે ફરમાન પરત ખેંચતા હોમ ક્વૉરન્ટાઇન કોરોના દર્દીઓને પણ મળશે ઓક્સિજનની બોટલ

લોકોના વિરોધ અને આગેવાનોની મધ્યસ્થી બાદ આખરે સુરેન્દ્રનગર કલેક્ટરે ફરમાન પરત ખેંચી લીધું છે. હવેથી હોમ ક્વૉરન્ટાઇન થયેલા કોરોના દર્દીઓને પણ ઓક્સિજનની બોટલ મળશે.

| Updated on: Apr 25, 2021 | 1:51 PM

લોકોના વિરોધ અને આગેવાનોની મધ્યસ્થી બાદ આખરે સુરેન્દ્રનગર કલેક્ટરે ફરમાન પરત ખેંચી લીધું છે. હવેથી હોમ ક્વૉરન્ટાઇન થયેલા કોરોના દર્દીઓને પણ ઓક્સિજનની બોટલ મળશે. અગાઉ હોમ આઇસોલેટેડ દર્દીઓને ઓક્સિજન આપવાની ના પાડવાનું તંત્રએ ફરમાન કર્યું હતું. જેના પગલે મોડી રાતે લોકોના ટોળા અને આગેવાનો કલેક્ટર બંગલે પહોંચ્યા હતા.

લોકોની માગ સામે આખે ઝૂકીને કલેક્ટરે ઓક્સિજન રિફિલિંગ કરી આપવા સૂચના આપી હતી. મહત્વનું છે કે, કલેક્ટરે ફરમાન પરત ખેંચી લેતા જોરાવરનગર, રતનપર અને વઢવાણ બંધનું એલાન મોકૂફ રાખવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો: Kheda: કપડવંજ APMC દ્વારા બે દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું, કોરોનાના કેસોમાં વધારો થતાં લેવાયો નિર્ણય 

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">