ગીરસોમનાથમા કોરોનાથી 7 દર્દીના મોત, અત્યાર સુધીમાં કુલ 22ના મોત

ગીર સોમનાથમાં કોરોનાથી વધુ સાત દર્દીઓના મોત સાથે અત્યાર સુધીમાં કોવીડ19થી 22ના મોત થયા છે. કોરોના મહામારીથી બચવા માટે કેટલીક સાવચેતી રાખવી જરૂરી હોવા છતા સોમનાથ વેરાવળના બજારમાં સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળે છે. એક તરફ પવિત્ર શ્રાવણ મહિનો ચાલતો હોવાથી ભાવિક ભક્તો પ્રથમ જ્યોર્તિલીગ સોમનાથના દર્શન કરવા દૂર દુર થી આવતા હોય છે. જો […]

ગીરસોમનાથમા કોરોનાથી 7 દર્દીના મોત, અત્યાર સુધીમાં કુલ 22ના મોત
Follow Us:
| Updated on: Aug 02, 2020 | 9:52 AM

ગીર સોમનાથમાં કોરોનાથી વધુ સાત દર્દીઓના મોત સાથે અત્યાર સુધીમાં કોવીડ19થી 22ના મોત થયા છે. કોરોના મહામારીથી બચવા માટે કેટલીક સાવચેતી રાખવી જરૂરી હોવા છતા સોમનાથ વેરાવળના બજારમાં સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળે છે. એક તરફ પવિત્ર શ્રાવણ મહિનો ચાલતો હોવાથી ભાવિક ભક્તો પ્રથમ જ્યોર્તિલીગ સોમનાથના દર્શન કરવા દૂર દુર થી આવતા હોય છે. જો વહિવટી તંત્ર દ્વારા સાવચેતી નહી દાખવવામાં આવે તો કોરોનાનું સંક્રમણ સોમનાથ, વેરાવળમાં વધી જવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

Latest News Updates

આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
g clip-path="url(#clip0_868_265)">