AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગીરસોમનાથમા કોરોનાથી 7 દર્દીના મોત, અત્યાર સુધીમાં કુલ 22ના મોત

ગીર સોમનાથમાં કોરોનાથી વધુ સાત દર્દીઓના મોત સાથે અત્યાર સુધીમાં કોવીડ19થી 22ના મોત થયા છે. કોરોના મહામારીથી બચવા માટે કેટલીક સાવચેતી રાખવી જરૂરી હોવા છતા સોમનાથ વેરાવળના બજારમાં સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળે છે. એક તરફ પવિત્ર શ્રાવણ મહિનો ચાલતો હોવાથી ભાવિક ભક્તો પ્રથમ જ્યોર્તિલીગ સોમનાથના દર્શન કરવા દૂર દુર થી આવતા હોય છે. જો […]

ગીરસોમનાથમા કોરોનાથી 7 દર્દીના મોત, અત્યાર સુધીમાં કુલ 22ના મોત
| Updated on: Aug 02, 2020 | 9:52 AM
Share

ગીર સોમનાથમાં કોરોનાથી વધુ સાત દર્દીઓના મોત સાથે અત્યાર સુધીમાં કોવીડ19થી 22ના મોત થયા છે. કોરોના મહામારીથી બચવા માટે કેટલીક સાવચેતી રાખવી જરૂરી હોવા છતા સોમનાથ વેરાવળના બજારમાં સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળે છે. એક તરફ પવિત્ર શ્રાવણ મહિનો ચાલતો હોવાથી ભાવિક ભક્તો પ્રથમ જ્યોર્તિલીગ સોમનાથના દર્શન કરવા દૂર દુર થી આવતા હોય છે. જો વહિવટી તંત્ર દ્વારા સાવચેતી નહી દાખવવામાં આવે તો કોરોનાનું સંક્રમણ સોમનાથ, વેરાવળમાં વધી જવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">