અમદાવાદ સિવીલમાં ડોકટરોની સર્જાઈ અછત, દર્દીઓની સારવાર કરતા 60 ડોકટરોને થયો કોરોના

અમદાવાદમાં હોસ્પિટલો કોરોનાા દર્દીઓથી ઉભરાઈ રહી છે. આવા સંજોગોમાં કોરોના વોર્ડમાં સારવાર કરતા તબીબો પણ હવે કોરોનાના સંક્રમણનો ભોગ બની રહ્યાં છે. અમદાવાદની સિવીલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતા 60 તબીબોને કોરોના થયો છે.  અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે તબીબોની અછત ઉભી થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. કોરોના વોરિયર્સ એવા તબીબોને કોરોનાનો ચેપ […]

અમદાવાદ સિવીલમાં ડોકટરોની સર્જાઈ અછત, દર્દીઓની સારવાર કરતા 60 ડોકટરોને થયો કોરોના
Follow Us:
| Updated on: Nov 28, 2020 | 12:48 PM

અમદાવાદમાં હોસ્પિટલો કોરોનાા દર્દીઓથી ઉભરાઈ રહી છે. આવા સંજોગોમાં કોરોના વોર્ડમાં સારવાર કરતા તબીબો પણ હવે કોરોનાના સંક્રમણનો ભોગ બની રહ્યાં છે. અમદાવાદની સિવીલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતા 60 તબીબોને કોરોના થયો છે.  અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે તબીબોની અછત ઉભી થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. કોરોના વોરિયર્સ એવા તબીબોને કોરોનાનો ચેપ લાગી રહ્યાં છે. દિવાળી બાદ અત્યાર સુધીમાં કુલ 60 તબીબોને કોરોના થયો છે. કોરોનાના દર્દીઓ સારવાર વિના ના રહી જાય તે માટે ખાનગી તબીબોની મદદ લેવામાં આવશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">