કોરોના વોરિયર્સ જ કોરોનાનો શિકાર, અમદાવાદમાં વધુ 3 ડૉક્ટરનો રિપોર્ટ પોઝિટિવ
કોરોના વાઈરસનો શિકાર કોરોના વોરિયર્સ જ બની રહ્યાં છે. અમદાવાદમાં 28થી વધારે કોરોના વોરિયર્સ કોરોના વાઈરસની ઝપેટમાં આવ્યા છે. જ્યારે હવે વધુ 3 ડોક્ટર્સ કોરોના વાઈરસનો શિકાર બન્યા છે. કોરોના વાઈરસનો શિકાર મણીનગરના ડોક્ટર્સ બન્યા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more IPL […]
કોરોના વાઈરસનો શિકાર કોરોના વોરિયર્સ જ બની રહ્યાં છે. અમદાવાદમાં 28થી વધારે કોરોના વોરિયર્સ કોરોના વાઈરસની ઝપેટમાં આવ્યા છે. જ્યારે હવે વધુ 3 ડોક્ટર્સ કોરોના વાઈરસનો શિકાર બન્યા છે. કોરોના વાઈરસનો શિકાર મણીનગરના ડોક્ટર્સ બન્યા છે.
આ પણ વાંચો : શહેરી વિસ્તાર બહારના ઉદ્યોગોને જ શરૂ કરવાની મંજૂરી અપાશે: સચિવ અશ્વિની કુમાર
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો