શાળા સંચાલકોનું નવુ ગતકડુ, 31 ઓક્ટોબર સુધી ફિ નહી ભરો તો 25 ટકા રાહત નહી મળે

ગુજરાતની તમામ ખાનગી શાળામાં શૈક્ષણિક ફિમાં 25 ટકા રાહત આપવા રાજ્ય સરકારે કરેલા નિર્ણય બાદ, શાળા સંચાલકોએ નવી વાત કહી છે. રાજકોટના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સરકારને રજૂઆત કરી છે કે, વાલીઓને 31 ઓક્ટોબર સુધીમાં ફિ ભરવાનુ કહો અને તેના માટે જરૂરી પરીપત્ર બહાર પાડો. જો વાલીઓએ 25 ટકા રાહત મેળવવી હોય તો 31 ઓક્ટબર […]

શાળા સંચાલકોનું નવુ ગતકડુ, 31 ઓક્ટોબર સુધી ફિ નહી ભરો તો 25 ટકા રાહત નહી મળે
Follow Us:
| Updated on: Oct 06, 2020 | 2:52 PM

ગુજરાતની તમામ ખાનગી શાળામાં શૈક્ષણિક ફિમાં 25 ટકા રાહત આપવા રાજ્ય સરકારે કરેલા નિર્ણય બાદ, શાળા સંચાલકોએ નવી વાત કહી છે. રાજકોટના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સરકારને રજૂઆત કરી છે કે, વાલીઓને 31 ઓક્ટોબર સુધીમાં ફિ ભરવાનુ કહો અને તેના માટે જરૂરી પરીપત્ર બહાર પાડો. જો વાલીઓએ 25 ટકા રાહત મેળવવી હોય તો 31 ઓક્ટબર સુધીમા બાકી ફિ ભરવી પડશે તેમ શાળા સંચાલકોનું કહેવું છે.

આ પણ વાંચોઃભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ગઢડા, લીંબડી, ડાંગ બેઠકની કરાઈ ચર્ચા, બેઠક દીઠ ત્રણ ઉમેદવારની કરાઈ ચર્ચા

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">