રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસ 1,200ને પાર નોંધાયા, 14 લોકોના મોત
રાજ્યમાં કાળમુખા કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસ 1,200ની પાર નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 1,280 કેસ નોંધાયા અને 14 લોકોના મોત થયા છે. ત્યારે 1,025 લોકો કોરોનાથી સાજા થયા છે. અમદાવાદ અને સુરત શહેરમાં 3-3 દર્દીના મોત થયા છે. રાજ્યમાં હાલ કુલ 15,631 કેસ એક્ટિવ છે. […]
રાજ્યમાં કાળમુખા કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસ 1,200ની પાર નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 1,280 કેસ નોંધાયા અને 14 લોકોના મોત થયા છે. ત્યારે 1,025 લોકો કોરોનાથી સાજા થયા છે. અમદાવાદ અને સુરત શહેરમાં 3-3 દર્દીના મોત થયા છે. રાજ્યમાં હાલ કુલ 15,631 કેસ એક્ટિવ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો