AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ગંદી બાત’ એક્ટ્રેસને મેસેજ કરી રહ્યો યુઝવેન્દ્ર ચહલ? અભિનેત્રીએ ખોલી પોલ, દેખાડ્યો સબુત, જુઓ-Video

તાન્યા ચેટર્જીએ ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અંગે એક ચોંકાવનારો દાવો કર્યો છે. અભિનેત્રીનો આરોપ છે કે ચહલે તેને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ મોકલ્યો હતો. આ પછી, તેણીએ એક વીડિયો શેર કર્યો જેમાં તેણીએ ફોનમાં ચહલનો મેસેજ પણ વીડિયોમાં દેખાડ્યો છે.

'ગંદી બાત' એક્ટ્રેસને મેસેજ કરી રહ્યો યુઝવેન્દ્ર ચહલ? અભિનેત્રીએ ખોલી પોલ, દેખાડ્યો સબુત, જુઓ-Video
chahal message gandi baat fame
| Updated on: Apr 13, 2026 | 8:52 AM
Share

ચાલુ IPL સીઝનની ચર્ચા વચ્ચે, એક વીડિયો સામે આવ્યો છે જેણે સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો છે. વેબ સિરીઝ ગંદી બાતમાં તેના દેખાવ માટે જાણીતી અભિનેત્રી તાન્યા ચેટર્જીએ ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અંગે એક ચોંકાવનારો દાવો કર્યો છે. અભિનેત્રીનો આરોપ છે કે ચહલે તેને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ મોકલ્યો હતો. આ પછી, તેણીએ એક વીડિયો શેર કર્યો જેમાં તેણીએ ફોનમાં ચહલનો મેસેજ પણ વીડિયોમાં દેખાડ્યો છે. વીડિયો સામે આવતાની સાથે જ ઓનલાઈન ભારે ચર્ચા શરૂ થઈ ગઈ; જ્યારે કેટલાક લોકોએ તેને સામાન્ય વાતચીત તરીકે જોઈ રહ્યા છે, તો અન્ય યુઝર્સ આ કૃત્યને “ખરાબ” અને “બેશરમ” ગણાવ્યું, ત્યારબાદ ચહલને ટ્રોલ કરવાનું શરૂ થઈ ગયું છે.

એક્ટ્રેસને મેસેજ કરી ચહલે શુું કહ્યું?

તાન્યા ચેટર્જી ઘણીવાર સોશિયલ મીડિયા પર તેની વેબ સિરીઝ અથવા પોસ્ટ્સને કારણે હેડલાઇન્સમાં રહે છે. જોકે તે વિવાદોથી અજાણી નથી, પરંતુ આ વખતે તે સમાચારમાં કેમ આવી રહી છે તેનું કારણ સંપૂર્ણપણે અલગ છે. તાજેતરમાં, પાપારાઝી સાથે વાતચીત કરતી વખતે, તેણીએ દાવો કર્યો હતો કે તેને ઇન્સ્ટાગ્રામ પર ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ તરફથી એક મેસેજ મળ્યો હતો, જેમાં તેણે તેના એક ફોટા પર પ્રતિક્રિયા આપી હતી અને તેણીને “ક્યુટ” કહી હતી. અભિનેત્રીના જણાવ્યા મુજબ, મેસેજથી તેણીને આશ્ચર્ય થયું, કારણ કે તે ક્રિકેટરને વ્યક્તિગત રીતે ઓળખતી નહોતી.

વીડિયોમાં મેસેજ દેખાડ્યો

તેણીએ પાપારાઝીને મેસેજ પણ બતાવ્યો, તેમા તેને મેસેજમાં ‘ક્યુટ’ કહ્યું. હવે આ મેસેજ પર લોકો ટિપ્પણી કરી રહ્યા છે કે આમ કહેવું એ સામાન્ય બાબત છે; ઘણા લોકો મને આવું કહે છે.” જોકે, પછી તેણીએ ખુલાસો કર્યો, “એવું બહાર આવ્યું છે કે કોઈ બીજું વિચારે છે કે હું પણ ક્યૂટ છું,” અને પછી સ્પષ્ટપણે ચહલનું નામ લીધું. વાયરલ વીડિયો પછી, કમેન્ટ પ્રતિક્રિયાઓથી ભરાઈ ગયો. ઘણા યુઝર્સ ચહલને ટેગ કરવાનું શરૂ કર્યું અને આ અંગે કહેવા શું માંગે છે તે પુછવા લાગ્યા, જ્યારે અન્ય લોકોએ અભિનેત્રી પર પબ્લિસિટી સ્ટંટ કરવાનો આરોપ લગાવ્યો.

ચહલનો પર્દાફાશ

કોમેન્ટમાં, લોકો ચહલના આ વર્તન અંગે પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “અરે—અહીં ખરેખર શું ચાલી રહ્યું છે?” તાનિયા ચેટર્જી યુઝવેન્દ્ર ચહલનો પર્દાફાશ કરતી દેખાય છે. અત્યાર સુધી, યુઝવેન્દ્ર ચહલ તરફથી આ સમગ્ર મામલા અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. જો કે, આ વિવાદ સોશિયલ મીડિયાની દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે, અને ચાહકો હવે ક્રિકેટરના પ્રતિભાવની રાહ જોઈ રહ્યા છે. એવા પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે શું આ ફક્ત એક નિરુપદ્રવી સંદેશ હતો કે તેને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે.

નોંધ: આ વીડિયો અંગે Tv9 ગુજરાતી કોઈ પુષ્ટિ કરતુ નથી આ એક માત્ર સોશિયલ મીડિયામાં સામે આવેલો વીડિયો છે જેના પર આ સ્ટોરી કરવામાં આવી છે. 

Asha Bhosle Net Worth: પોતાની પાછળ કેટલી સંપત્તિ છોડી ગયા આશા ભોંસલે? જાણો નેટવર્થ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
g clip-path="url(#clip0_868_265)">