AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sidharth Shuklaને યાદ કરીને શહેનાઝ ગિલના ભાઈ શાહબાઝે શેર કરી એક ભાવુક પોસ્ટ, ચાહકોએ પૂછ્યું કેવી છે સના?

સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) ના નિધન બાદ સમગ્ર ઉદ્યોગમાં શોક છવાઈ ગયો છે. તેમના ચાહકો અને પરિવારજનો માની શકતા નથી કે સિદ્ધાર્થ હવે તેમની વચ્ચે નથી.

Sidharth Shuklaને યાદ કરીને શહેનાઝ ગિલના ભાઈ શાહબાઝે શેર કરી એક ભાવુક પોસ્ટ, ચાહકોએ પૂછ્યું કેવી છે સના?
Sidharth Shukla, Shehnaaz Gill
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2021 | 9:49 PM
Share

અભિનેતા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) ના મૃત્યુના આઘાતને કારણે તેમના ચાહકો હજુ સુધી બહાર આવી શક્યા નથી. તેમના ચાહકો અને પરિવારજનો માની શકતા નથી કે સિદ્ધાર્થ આ દુનિયા છોડી ગયા છે. સિદ્ધાર્થના ગયા બાદથી તેમની મિત્ર શહેનાઝ ગિલ (Shehnaaz Gill) ની હાલત સારી નથી. શહેનાઝની હાલત જોયા બાદ ચાહકો તેમના માટે ખૂબ ચિંતિત છે.

શહનાઝનો ભાઈ શાહબાઝ પણ સિદ્ધાર્થને ખૂબ મિસ કરી રહ્યો છે. તેણે સિદ્ધાર્થને યાદ કરતા એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે. બિગ બોસ 13 માં શાહબાઝ સિદ્ધાર્થને પહેલી વખત મળ્યો હતો. તેમણે બિગ બોસ દરમિયાન સિદ્ધાર્થ સાથે એક તસ્વીર શેર કરી છે.

લખી ભાવનાત્મક પોસ્ટ

ફોટો શેર કરતા શાહબાઝે લખ્યું – તમે આંખોથી દૂર છો પરંતુ દિલની ખૂબ નજીક છો. હવે ભગવાનની જેમ સિદ્ધાર્થ ભાઈ તમારી પૂજા કરીશ, હવે આ મારું નસીબ છે. શેર.

ચાહકો શાહબાઝની પોસ્ટ પર કમેન્ટ કરી રહ્યા છે અને શહનાઝની તબિયત પૂછી રહ્યા છે. સાથે તેમને શહેનાઝ અને સિદ્ધાર્થની માતા રીટા શુક્લાની સંભાળ રાખવાનું કહી રહ્યા છે. એક ચાહકે કમેન્ટ કરી – મજબૂત રહો શાહબાઝ. અમે હંમેશા તમારી સાથે છીએ અને અમારી શહનાઝ બેબી સાથે છીએ. બીજી બાજુ, અન્ય ચાહકે લખ્યું – મજબૂત અને સાથે રહો. સના અને રીટા આન્ટીનું ધ્યાન રાખો. તમને જણાવી દઈએ કે ચાહકો પ્રેમથી શહનાઝ ગિલને સના તરીકે બોલાવે છે.

પહેલા પણ શેર કરી ચુક્યા છે પોસ્ટ

તમને જણાવી દઈએ કે આ પહેલી વાર નથી જ્યારે શાહબાઝે સિદ્ધાર્થ માટે કોઈ પોસ્ટ શેર કરી હોય. સિદ્ધાર્થની તસ્વીર શેર કરતા શાહબાઝે લખ્યું હતું – મારા સિંહ તમે અમારી સાથે છો અને હંમેશા અમારી સાથે રહેશો. અમે તમારા જેવું બનવાનો પ્રયત્ન કરીશું. આ હવેથી એક સ્વપ્ન છે અને આ સ્વપ્ન જલ્દી સાકાર થશે. હું એમ નહીં કહીશ કે ભગવાન તમારી આત્માને શાંતિ આપે કારણ કે તમે ક્યાંય ગયા નથી. લવ યુ.

તમને જણાવી દઈએ કે 2 સપ્ટેમ્બરના રોજ સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. સિદ્ધાર્થ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા હતા. તેમણે ટીવી સાથે બોલિવૂડમાં પણ કામ કર્યું છે. સિદ્ધાર્થના ગયા બાદ ઇન્ડસ્ટ્રીમાં શોક છવાઈ ગયો છે.

આ પણ વાંચો :- Tiger 3 માટે ખુબ પરસેવો બહાવી રહી છે કેટરીના કૈફ, તુર્કીમાં ડાન્સ રિહર્સલ કરતી વખતે શેર કર્યો વીડિયો

આ પણ વાંચો :- Akshay Kumarની માતાની હાલત નાજુક, ICUમાં દાખલ, UKથી ફિલ્મનું શૂટિંગ છોડ્યા બાદ ઉતાવળમાં મુંબઈ પરત ફર્યા અભિનેતા

Follow Us
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">