‘પવિત્ર રિશ્તા 2’ ને લઈને ટ્રોલ થઈ Ankita Lokhande, સુશાંતના ચાહકોએ ઉઠાવી શોને બહિષ્કાર કરવાની માંગ

અંકિતા લોખંડે (Ankita Lokhande) 'પવિત્ર રિશ્તા' (Pavitra Rishta) શોના સેટ પર પાછી આવી છે, જેણે તેમને અને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ને 12 વર્ષ અગાઉ ઘરે ઘરે લોકપ્રિય બનાવ્યા હતા.

'પવિત્ર રિશ્તા 2' ને લઈને ટ્રોલ થઈ Ankita Lokhande, સુશાંતના ચાહકોએ ઉઠાવી શોને બહિષ્કાર કરવાની માંગ
Pavitra Rishta
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2021 | 10:46 AM

નાના પડદાથી મોટા પડદે પોતાની ઓળખ બનાવનારી અભિનેત્રી અંકિતા લોખંડે (Ankita Lokhande) ‘પવિત્ર રિશ્તા’ (Pavitra Rishta) શોના સેટ પર પાછી આવી છે, જેણે તેમને અને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ને 12 વર્ષ અગાઉ ઘરે ઘરે લોકપ્રિય બનાવ્યા હતા. પરંતુ લોકપ્રિય શો ‘પવિત્ર રિશ્તા’ના ભાગ 2 ના આવવાને કારણે ચાહકો ખૂબ નારાજ દેખાઈ રહ્યા છે. ચાહકો માને છે કે તેમનો માનવ માત્ર સુશાંત છે અને કોઈ તેમનું સ્થાન લઈ શકે નહીં. આ કારણે લોકો સોશિયલ મીડિયા પર અંકિતા લોખંડેને પણ ટ્રોલ કરી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે સુશાંત અને અર્ચનાની જોડીને શોમાં ચાહકો દ્વારા ખૂબ પસંદ આવી હતી. તેઓ રીયલ લાઈફ કપલ તરીકે પ્રખ્યાત થયા હતા. તે જ સમયે, અંકિતા લોખંડે અર્ચનાના રોલને ફરીથી કરી રહી છે, જ્યારે અભિનેતા શહીર શેખ માનવની ભૂમિકા ભજવશે. દિવંગત અભિનેતા સુશાંતે સૌથી પ્રથમ આ ભૂમિકા ભજવી હતી, ત્યારબાદ હિતેન તેજવાની (Hiten Tejwani) આ ભૂમિકામાં જોવા મળ્યા હતા. તે જ સમયે, ઇન્સ્ટાગ્રામ પર અંકિતાએ જેઓ આ શોના ક્લેપબોર્ડ સાથેનો વીડિયો શેર કર્યો કે તરત જ લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ સમયે ટ્વિટર પર લોકોએ આ શોનો બહિષ્કાર કરવાની માંગણી કરી છે. #BoycottPavitraRishta2 આ હેશટેગથી લોકો સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે ટ્વિટ કરીને લખ્યું કે, ‘સુશાંતનું સ્થાન કોઈ લઈ શકશે નહીં, કોઈ પણ નહીં … અંકિતા લોખંડે તમારો આ શો સંપૂર્ણ ફ્લોપ થશે.’ તે જ સમયે, અન્ય યૂઝરે લખ્યું કે ‘આપણો માનવ ફક્ત સુશાંત છે.’ બીજા એક યુઝરે લખ્યું. ‘જો સુશાંત સિંહ નહીં, તો પવિત્ર રિશ્તા 2 પણ નહીં.’

આ પણ વાંચો :- કૃતિ ખરબંદાએ સ્ક્રીન ટેસ્ટ આપ્યા બાદ મળી 14 Phere, વિક્રાંત મેસીએ પોતાને કહ્યા ‘Fanboy’

આ પણ વાંચો :- આમિર ખાન અને ‘Laal Singh Chaddha’ની ટીમ પર લાગ્યો પ્રદૂષણ ફેલાવવાનો આરોપ, સેટથી વાયરલ થયો Video

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">