Actor Pawan Death : તમિલ અભિનેતા પવનનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન, નાની વયે લીધા અંતિમ શ્વાસ

તમિલ અને હિન્દીમાં ઘણી સિરિયલોમાં કામ કરનાર 25 વર્ષીય ટીવી એક્ટર પવન ( Actor Pawan )નું નિધન થયું છે. હૃદયરોગના હુમલાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.

Actor Pawan Death : તમિલ અભિનેતા પવનનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન, નાની વયે લીધા અંતિમ શ્વાસ
Follow Us:
| Updated on: Aug 19, 2023 | 1:07 PM

મનોરંજન ઉદ્યોગમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે ઘણા સ્ટારના મૃત્યુ થયા છે. લોકપ્રિય કન્નડ સ્ટાર પુનીત રાજકુમાર પણ એવા લોકોમાં સામેલ હતા જેમણે હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવ્યો હતો. તેમના મૃત્યુના સમાચારે સાઉથ ફિલ્મ ઉદ્યોગને હચમચાવી દીધો હતો. અને હવે વધુ એક યુવા અભિનેતા (Actor Pawan)નું કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હિન્દી અને તમિલ ટીવી એક્ટર પવન સિંહનું માત્ર 25 વર્ષની ઉંમરે હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. પવનનું નિધન તેના મુંબઈના ઘરે થયું હતું

આ પણ વાંચો : Ajith Kumar Family : બાઈક લવર, પાયલટ, રેસલર, કરોડોની કરે છે કમાણી છતાં પણ મોબાઈલ ફોન વાપરતા નથી અભિનેતા, શૂટિંગ ચેમ્પિયનશિપમાં જીતી ચૂક્યા છે ગોલ્ડ મેડલ

પવન કર્ણાટકનો હતો

પવન કર્ણાટકના માંડ્યા જિલ્લાનો રહેવાસી હતો. અહેવાલ મુજબ, પવનના મૃતદેહને મુંબઈથી તેના વતન માંડ્યા લાવવામાં આવશે, જ્યાં તેના પરિવારના સભ્યો દ્વારા તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કર્ણાટકનો હોવા છતાં કામના સંબંધમાં તે પરિવાર સાથે મુંબઈમાં રહેતો હતો. તેણે હિન્દી અને તમિલની ઘણી સિરિયલોમાં કામ કર્યું હતું. બીજી તરફ પવનના આકસ્મિક મૃત્યુથી તેનો આખો પરિવાર ઘેરા શોકમાં છે. જો કે, હજી સુધી અભિનેતાના મૃત્યુની વિગતો અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી,

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચો : Gadar 2 Collection Day 8: Gadar 2એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, આઠમા દિવસે પણ કર્યું શાનદાર કલેક્શન

થોડા દિવસ પહેલા જ અભિનેતા વિજય રાધવેન્દ્રની પત્ની સ્પંદના થાઈલેન્ડમાં વેકેશન માણવા ગઈ હતી. જ્યાં તેનું નિધન થયું હતુ, તેના મૃત્યુથી આખું કન્ન્ડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઝટકો લાગ્યો છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">