TMKOC: દિવ્યાંકા ત્રિપાઠીને મળી દયાબેનની ભૂમિકાની ઓફર, જાણો શું છે અભિનેત્રીનો જવાબ?

કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણા સમયથી લોકોનું મનોરંજન કરે છે. આ કારણોસર આ શોની લોકપ્રિયતા ખૂબ વધારે છે.

TMKOC: દિવ્યાંકા ત્રિપાઠીને મળી દયાબેનની ભૂમિકાની ઓફર, જાણો શું છે અભિનેત્રીનો જવાબ?
Divyanka Tripathi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2021 | 7:24 PM

અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી (Divyanka Tripathi)નો ટીવી શો ‘યે હૈ મોહબ્બતેં’ (Ye Hai Mohabbatein) એક સમયે ભારતની સૌથી લોકપ્રિય સિરિયલ હતી. દિવ્યાંકાની લોકપ્રિયતાને કારણે આ શોની ટીઆરપી આકાશને સ્પર્શી રહી હતી. આ દરમિયાન એવા સમાચાર આવ્યા હતા કે દિવ્યાંકા કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)માં દયાબેન એટલે કે દિશા વાકાણીનું પાત્ર ભજવશે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

જોકે, દિવ્યાંકાએ આ રોલ કરવાની ના પાડી દીધી છે. આ મામલે દિવ્યાંકાની તરફથી હજી સુધી કોઈ નિવેદન આવ્યું નથી, ન તો શોના નિર્માતાઓએ આ વિશે જાણકારી આપી. દિવ્યાંકાએ આ ભૂમિકા કેમ ન કરી અને તેને શું ઓફર મળી હતી. આ વિશે દિવ્યાંકાના નિવેદન આવ્યા પછી જ બાબતો સ્પષ્ટ થશે.

સતત દયાબેનના પાત્ર અંગે અટકળો ચાલી રહી છે

કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણા સમયથી લોકોનું મનોરંજન કરે છે. આ કારણોસર આ શોની લોકપ્રિયતા ખૂબ વધારે છે. દર્શકો જેઠાલાલથી લઈને બબીતા​​જી સુધીના દરેકને તેમના વાસ્તવિક નામ કરતા તેમના પાત્રના નામથી વધુ જાણે છે. દયાબેનનું પાત્ર પણ આ શોનું ખૂબ મહત્વનું પાત્ર છે અને દિશા વાકાણી (Disha Vakani)એ તેમના અભિનયથી આ પાત્રને એક અલગ ઓળખ આપી હતી.

આ કારણોસર પ્રેક્ષકોને લાંબા સમયથી શોમાં દયાબેનની કમી જોવા મળી રહી છે. જો કે, દિશા વાકાણીની જેમ સતત વાત કરવી અને તેમના જેવી એક્ટિંગ કરવી કોઈ અન્ય અભિનેત્રી માટે કરવું સરળ રહેશે નહીં. આ કારણોસર શોના નિર્માતાઓને દયાબેનની ભૂમિકા માટે યોગ્ય અભિનેત્રી હજી મળી નથી.

ખતરો કે ખિલાડીમાં જોવા મળશે દિવ્યાંકા

દિવ્યાંકા ત્રિપાઠી વિશે વાત કરવામાં આવે તો તે આગામી રિયાલિટી ટીવી શો ખતરો કે ખિલાડી (Khatron Ke Khiladi) સીઝન 11ના શૂટિંગમાં વ્યસ્ત છે. શોમાં દિવ્યાંકા કેવુ પરફોર્મ કરશે તે સમય સાથે સ્પષ્ટ થઈ જશે, પરંતુ તેઓ શોમાં આવતાની સાથે જ આ શોની ડિમાન્ડ અને લોકપ્રિયતા બંનેમાં વધારો થયો છે.

આ પણ વાંચો :- Photos : બોલિવૂડમાં એન્ટ્રી પહેલાં Vijay Deverakonda નો દેખાયો સ્ટાઇલિશ અંદાજ, એરપોર્ટ પર જોવા મળ્યા

આ પણ વાંચો :- Net Worth: કરોડોની સંપત્તિની માલિક છે શક્તિ કપૂરની પુત્રી Shraddha Kapoor, એક ફિલ્મ માટે લે છે આટલી ફી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">