સુનીલ ગ્રોવરને પૂછવામાં આવ્યું શું તમે કપિલથી હજુ નારાજ છો ? સુનીલે આપ્યો આ જવાબ

પ્રખ્યાત હાસ્ય કલાકારો કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચેની વર્ષો પહેલાની લડાઈની વાતો હજી પણ ચર્ચામાં છે.

સુનીલ ગ્રોવરને પૂછવામાં આવ્યું શું તમે કપિલથી હજુ નારાજ છો ? સુનીલે આપ્યો આ જવાબ
જોડી હતી ખુબ મશહૂર
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 20, 2021 | 1:25 PM

પ્રખ્યાત હાસ્ય કલાકારો કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચેની લડાઈની વાતો હજી પણ ચર્ચામાં છે. બંને કોમેડિયનની બહુ મોટી ફેન ફોલોવિંગ છે. તાજેતરમાં સુનીલ ગ્રોવરને ફરી એક વાર કપિલ શર્મા વિશે એક સવાલ પૂછવામાં આવ્યો હતો. સવાલનો જવાબ સુનીલે ખુબ સરળતાથી આપ્યો હતો. સુનીલ ગ્રોવરની એક્ટિંગના વખાણ તાજેતરમાં તાંડવ માટે થઇ રહ્યા છે. તેમજ તાંડવનો વિરોધ પણ ઘણા કારણોસર જોરશોરથી થઇ રહ્યો છે.

કપિલ અને સુનીલ વચ્ચે 2017માં મોટો ઝગડો થઇ ગયો હતો. ત્યાર બાદ સુનીલે શો છોડી દીધો હતો. આજે પણ ફેન્સ ડોક્ટર ગુલાટી અને ગુથ્થીનો રોલ જોવા માંગે છે. બંને કોમેડિયન ઝગડા વિષે વાત કરવાનું ટાળે છે. પરંતુ એક ઇન્ટરવ્યુ દરમિયાન સુનીલને કપિલ શર્મા પ્રત્યે નારાજગી અંગે એક સવાલ પૂછવામાં આવ્યો. આ બાબતે સુનીલે કહ્યું કે કે, “હું કપિલથી નારાજ નથી થઇ શકતો.” જ્યારે આ જવાબ માટેનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે સુનીલે જણાવ્યું કે, “કપિલ ખૂબ રમૂજી છે અને આ કારણેજ તેનાથી વધુ સમય માટે નારાજ નથી રહી શકાતું.” ઇન્ટરવ્યુ દરમિયાન સુનીલને પૂછવામાં આવ્યું કે તેને કપિલની કઈ બાબત પસંદ છે. ત્યારે સુનીલે કહ્યું કે “મને કપિલની હાજરજવાબી ખરેખર ગમે છે.”

Find out what Sunil Grover said about Kapil

ઝગડા બાદ સુનીલે છોડી દીધો હતો શો

2017 માં બંને વચ્ચે ઝઘડો થયો હતો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

કપિલ અને સુનિલ વચ્ચેનો ઝઘડો 2017 માં થયો હતો. જ્યારે કપિલની ટીમ ઓસ્ટ્રેલિયામાં એક શો પતાવીને ભારત પરત આવી રહી હતી. આ દરમિયાન સુનીલ અને કપિલ વચ્ચે ફ્લાઇટમાં ઝઘડો થયો હતો. આ ઝગડો એટલો વધી ગયો હતો કે ટીમના બાકીના સભ્યોને બંનેનો ઝગડો રોકવા માટે વચ્ચે પડવું પડ્યું હતું. ત્યારબાદ ભારત આવતાની સાથે જ સુનીલે કપિલનો શો છોડી દીધો હતો. અને પોતાનો રસ્તો અલગ કરી દીધો હતો. એવું કહેવામાં આવે છે કે સલમાન ખાને બંને વચ્ચે સમાધાન કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ આ સમાધાનનો શક્ય બન્યું જ નહીં.

આ પણ વાંચો: ઝરીન ખાને સાસણમાં કર્યા સિંહ દર્શન, સોશિયલ મીડિયામાં વિડીયો કર્યા શેર

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">