મુંબઈ પોલીસથી ખુશ છે Sidharth Shuklaનો પરિવાર, કહ્યું- પ્રાર્થનામાં અભિનેતાને યાદ રાખજો

સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ હવે પરિવારે તેનું નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદન દ્વારા પરિવારે મુંબઈ પોલીસની પણ પ્રશંસા કરી છે.

મુંબઈ પોલીસથી ખુશ છે Sidharth Shuklaનો પરિવાર, કહ્યું- પ્રાર્થનામાં અભિનેતાને યાદ રાખજો
Sidharth Shukla
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 6:22 PM

ગુરુવારે સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)નું નિધન થયું હતું. કોઈ માનતું નથી કે તે હવે આ દુનિયામાં નથી. શનિવારે જ્યારે અભિનેતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે ઘણા સેલેબ્સ તેમને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા. તે જ સમયે ચાહકોની ભીડ પણ એકઠી થઈ હતી. તે દરમિયાન પોલીસ પણ ત્યાં હાજર હતી અને તેઓએ ભીડને સંભાળી હતી. હવે સિદ્ધાર્થના પરિવારે એક નિવેદન બહાર પાડીને પોલીસની પ્રશંસા કરી છે.

નિવેદનમાં લખવામાં આવ્યું છે કે ‘તમારા બધાનો ખૂબ આભાર જે સિદ્ધાર્થની યાત્રામાં રહ્યા અને તેમને ખૂબ પ્રેમ આપ્યો. તે અહીં સમાપ્ત થશે નહીં કારણ કે હવે તે આપણા હૃદયમાં કાયમ છે. સિદ્ધાર્થ ખૂબ જ પ્રાઈવેટ વ્યક્તિ હતા અને અમે તમને વિનંતી કરીએ છીએ કે પરિવારની પ્રાઈવેસીનું ધ્યાન રાખવામાં આવે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

નિવેદનમાં આગળ લખવામાં આવ્યું છે કે ‘મુંબઈ પોલીસ દળનો ખૂબ ખૂબ આભાર જેમણે અમારી સંપૂર્ણ કાળજી લીધી. તેઓ શીલ્ડની જેમ અમારી રક્ષા કરી રહ્યા હતા અને દર મિનિટે અમારી સાથે રહ્યા. નિવેદનના અંતે લખ્યું હતું, ‘કૃપા કરીને સિદ્ધાર્થને તમારી પ્રાર્થનામાં યાદ રાખજો.’

રાહુલ મહાજને કહ્યું – શું થયું હતું

રાહુલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે સિદ્ધાર્થની માતાએ તેમને કહ્યું હતું કે ગુરુવારે રાત્રે સિદ્ધાર્થ બહારથી ખાવાનું ખાઈને આવ્યા. સામાન્ય રીતે તે ઘરે જમતો હતો, પરંતુ તે દિવસે બહારથી આવ્યો હતો. પછી તે સૂઈ ગયા. આ પછી સવારે 3.30 વાગ્યે અભિનેતાને થોડી સમસ્યા થઈ અને તેમણે પાણી પીધું અને પછી સૂઈ ગયા. આ પછી સિદ્ધાર્થ બીજા દિવસે ઉઠ્યા નહીં.

શહેનાઝ છે આઘાતમાં

રાહુલે શહેનાઝની હાલત વિશે પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે અંતિમ સંસ્કાર માટે જ્યારે શહેનાઝ આવી ત્યારે તેમણે ચીસો પાડી હતી, મા, મારું બાળક. મમ્મીજી મારુ બાળક આ સિવાય શહેનાઝ સિદ્ધાર્થના પગ પણ ઘસતી હતી, જ્યારે તે જાણતી હતી કે અભિનેતા હવે આ દુનિયામાં નથી.

આ પણ વાંચો :- ઐશ્વર્યા અભિનીત ફિલ્મ ‘Ponniyin Selvan’ના શૂટિંગ દરમિયાન થયો અકસ્માત, મણિરત્નમની કંપની સામે નોંધાઈ FIR

આ પણ વાંચો :- Shakti kapoor net worth: કરોડોની સંપત્તિના માલિક છે શક્તિ કપૂર, જાણો અભિનેતાની નેટવર્થ

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">