NCB સામે રિયા ચક્રવર્તીનો ખુલાસો, Sushant Singh Rajput સાથે બહેન અને બનેવી પણ લેતા હતા ડ્રગ્સ

રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) એ એનસીબી (NCB) સમક્ષ પોતાનું નિવેદન નોંધ્યું છે. પોતાના નિવેદનમાં રિયાએ સુશાંતના પરિવાર પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે.

NCB સામે રિયા ચક્રવર્તીનો ખુલાસો, Sushant Singh Rajput સાથે બહેન અને બનેવી પણ લેતા હતા ડ્રગ્સ
Sushant Singh Rajput. Rhea Chakraborty
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 07, 2021 | 12:37 PM

સુશાંત સિંહ રાજપૂત ( Sushant Singh Rajput) ડ્રગ્સ કનેક્શન કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) એ એનસીબી (NCB) સમક્ષ પોતાનું નિવેદન નોંધ્યું છે. પોતાના નિવેદનમાં રિયાએ સુશાંતના પરિવાર પર ઘણા ગંભીર આરોપો લગાવતા કહ્યું છે કે સુશાંતની સાથે તેમના બનેવી અને બહેન પણ ડ્રગનું સેવન કરતા હતા. આના સમર્થનમાં રિયાએ સુશાંતની બહેન દ્વારા વોટ્સએપ પર મોકલેલો મેસેજ પણ રજૂ કર્યો છે.

એક અહેવાલ મુજબ, રિયાએ પૂછપરછ દરમિયાન એનસીબી (NCB) ને કહ્યું હતું કે તેની સાથે મુલાકાત પહેલા પણ સુશાંતને ડ્રગ્સની લત હતી. રિયાએ વધુમાં કહ્યું કે હું ઉમેરવા માંગુ છું કે સુશાંત 18 વર્ષથી વધુની ઉંમરના હતા. તે મારી સંમતિ વિના ડ્રગ્સ લેતા હતા. તે તેનું સેવન મને મળતા પહેલા પણ કરતા હતા. તે મારી પાસે આવતા હતા એ કોશિશમાં કે તેમને નશો મળી શકે અથવા તેઓ મને ઓફર કરે.

બહેન અને બનેવી જાણતા હતા કે સુશાંતને નશાની લત છે

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

રિયા (Rhea Chakraborty) એ પોતાના નિવેદનમાં કહ્યું, સુશાંતની હાલત ખરાબ થઈ રહી હતી, મેં હોસ્પિટલમાં તેમને દાખલ કરવાનો પ્રયાસ કર્યો, જેના મારી પાસે પુરાવા છે. પરંતુ તેમની સંમતિ નહોતી તેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરી શકયા નહીં. હું એ પણ ઉમેરવા માંગું છું કે સુશાંતના પરિવારના સભ્યો સારી રીતે જાણતા હતા કે તેમને ડ્રગ્સની લત લાગી ચુકી હતી. હું એ પણ કહેવા માંગુ છું કે સુશાંતની સાથે તેમની બહેન અને બનેવી સિધ્ધાર્થ ડ્રગ્સ લેતા હતા અને તે તેમના માટે લાવતા પણ હતા.

ગયા વર્ષે થયું હતું સુશાંતનું અવસાન

સુશાંત સિંહ રાજપૂત ગત વર્ષે 14 જૂને તેમના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. સુશાંતના મૃત્યુ પછી મુંબઈ પોલીસ, ત્યારબાદ બિહાર પોલીસ અને ત્યારબાદ સીબીઆઈએ આ મામલાની તપાસ કરી હતી. તેમના મૃત્યુના એક વર્ષ પછી પણ, સુશાંતના ચાહકો અને પરિવારના મનમાં ઘણા પ્રશ્નો હજુ પણ છે.

આ પણ વાંચો :- Spotted: મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં પહોંચી Janhvi Kapoor, હાથમાં રિપોર્ટસ પકડી ખુબ જ ઉતાવળમાં જોવા મળી અભિનેત્રી

આ પણ વાંચો :- સાઉથના આ હીરોની પાસે છે 7 કરોડ રુપિયાની વેનિટી વેન, Shahrukh Khan – Salman Khan ને પણ છોડી દીધા પાછળ

Latest News Updates

આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
g clip-path="url(#clip0_868_265)">